SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र २२७ प्रस्थकदृष्टान्तेन नयप्रमाणनिरूपणम् ५६९ बहवो गमावस्तुपरिच्छेदा यस्य स नैगम इति नैगनशब्दस्य निरुक्तिः । निरूक्तिशादेवात्र ककारलोपो द्रष्टव्यः । यद्यप्यत्र प्रस्थककारणभूतकाष्ठनिमित्त मेव तस्य गमनं, न तु प्रस्थकनिमित्तम् , तथाऽप्यनेकपकारवस्त्वभ्युपगमपरकनैगमनयपरत्वात कारणे कार्योपचारात् तथाविधव्यवहारदर्शनादेवमध्यसौ कथयति-प्रस्थकाय गच्छामीति । तं च पुरुषं कमपि वृक्षं छिन्दन्तं दृष्ट्वा कश्चिद सिर्फ उसमें संकल्प मात्र है। परन्तु पूछने पर जो उस व्यक्ति ने उत्तर दिया है, वह केवल निष्पन्न हुए प्रस्तक को मानकर दिया है। यह उसका अभिप्राय अविशुद्ध शमानय की मान्यतानुसार है। नैगमनय के अविशुद्ध विशुद्ध, विशुद्धतर ऐसे कई भेद हैं। अविशुद्ध इस अभिप्राय को इसलिये कहा गया है कि-'अभी प्रस्यक पर्याय किसी भी अंशरूप में उद्भूत नहीं हुई है। 'वस्तु को जानने के अभिप्राय जिस नय के अनेक होते हैं, उस नय का नाम नैगमनय है। 'नैके गमाः यस्य सःनैगम:-'यह नैगमशब्द की व्युत्पत्ति है। यहां 'क' का लोप होकर नैगम बना है। यद्यपि प्रस्थक पर्याय के कारणभूत. काष्ठ को ही लेने के लिये वह जा रहा है-परन्तु पूछने पर जो वह ऐसा उत्तर देता है कि-मैं प्रस्थक लेने के लिये जा रहा हूं। इसका कारण यह है कि-नैगमनय अनेक प्रकार से वस्तु को मानता है-इसलिये कारण में कार्य का उपचार करके वह ऐसा कह देता है। और इसीका રહ્યો છું. આમ વિચાર કરીએ તે હજી પ્રસ્થક પર્યાય સન્નિહિતનથી ફક્ત તે માણસના મનમાં તે વિષે સંકલ્પ માત્ર સંકુરિત થયેલ છે. પરંતુ પૂછયા પછી તે માણસે તેને જવાબ આપે, તે નિષ્પન્ન થયેલ પ્રસ્થકને માની ને જ આપે છે. આ તેને અભિપ્રાય અવિશુદ્ધ નૈગમનયની માન્યતાનુસાર છે. નૈગમનયના અવિશુદ્ધ, વિશુદ્ધ, વિશુદ્ધતર જેવા ઘણા ભેદે છે. આ અભિપ્રાયને અવિશુદ્ધ એટલા માટે કહેવામાં આવેલ છે કે “હજી પ્રસ્થક પર્યાય કોઈપણુ અંશરૂપમાં ઉદ્દભૂત થયેલ નથી. જે વસ્તુને જાણવાના ઘણા અભિપ્રાયો र नयना डाय ते नयनु नाम नैगमनय छे. "के गमाः यस्य सः नैगमः।" આ નિગમ શબ્દની વ્યુત્પત્તિ છે. અહીં “કીને લેપ થઈને નૈગમ શબ્દ સિદ્ધ થયેલ છે. જો કે તે પ્રસ્થક પર્યાયના કારણભૂત કાષ્ઠને ગ્રહણ કરવા જ તે જઈ રહ્યો છે, પરંતુ પ્રશ્નના ઉત્તરમાં તે આ પ્રમાણે જવાબ આપે છે કે હું પ્રસ્થક લેવા જઈ રહ્યો છું. આનું કારણ આ પ્રમાણે છે કે “નૈગમન અનેક પ્રકારથી વસ્તુને માને છે. એથી કારણમાં કાર્યને ઉપચાર કરીને તે આ अ०७२
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy