SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र २२६ चारित्रगुणप्रमाणनिरूपणम् ५५९ कुर्वन्ति । भक्तं च तेषामाचाम्लमेव भवति, नान्यत् । ततः परिहारिकाः षण्मासान् यावधथोक्तं तपः कृत्वाग्नुपरिहारिका भवन्ति, अनुपरिहारिकास्तु परिहारिकाः । ते पण्मासान यावत्तपः कुर्वन्ति । एत्रमष्टौ साधनः कृततपंसो भनन्ति । तेषामेक: कल्पस्थितो भवति । य: पूर्ण कल्पस्थितः स परिहारिको भूत्वा पामासान यावत: करोति । सप्त च तत्परिचयाँ कुर्वन्ति । एनमष्टादशभिर्मास रय कल्पः पूगों भवति । ततस्ते तमेव कल्पं प्रतिपयंते, जिनकल्पं वा, गच्छामेव वा पुनः प्रतिनिवर्तन्ते इति यो मार्गाः । एतच्चारित्र छैदोपस्थापनचारित्रवहा पांचों ही प्राय; नित्य भोजी होते हैं । ये उपवास नहीं करते हैं। इनका जो आहार होता है वह आचाम्ल (आयंबिल) ही होता है। अधमरा नहीं। इस प्रकार की ६ महिने तक परिहारिकजन तपस्या करके बाद में ये अनुपरिहारिक बन जाते हैं और जो अनुपरिहारिक होते हैं, वे परिहारिक बन जाते हैं। ये भी छ महिने तक तपस्या उपर्युक्तरूप से करते हैं। इस प्रकार ये आठों साधु जप तपस्या कर चुकते हैं, तब फिर इन में से एक कल्पस्थित पनता है, और जो पहिले कल्पस्थित बना था वह परिहारिक बन ६ महिने तक तपस्या करता है। और ये७सात उसकी परिचर्या करते हैं । इस प्रकार १८ महिनों में यह कल्पपूर्ण होता है। कल्पपूर्ण होते ही या तो ये पुनः उसी कल्प को धारण करते हैं या जिनकल्पी बन जाते हैं । अथवा अपने गच्छ में आकर सम्मिलित हो जाते हैं ये तीन मार्ग हैं। यह चारित्र जिन्होंने छेदोस्थापन પાંચે પાંચ ઘણું કરીને નિત્યભેજ હોય છે. એ ઉપવાસ કરતા નથી. એમનું જે ભજન હોય છે, તે આચાર્મ્સ (આયંબિલ) જ હોય છે. બીજી નહિ. આ જાતની ૬ માસ સુધીની પરિહારિક જન તપસ્યા કરીને પછી એઓ અનુપહારિક બની જાય છે, અને જેઓ અનુપારિક હોય છે, તેઓ પરિહારિક બની જાય છે. એમની તપસ્યા પણ ૬ માસની ઉપર લખ્યા મુજબ જ હોય છે, આ પ્રમાણે એએ આઠેઆઠ સાધુઓ જ્યારે તપસ્યા પૂર્ણ કરે છે. ત્યારે એમનામાંથી એક કલ્પસ્થિત બને છે, અને જે પહેલાં કલપસ્થિત થયેલ હતું તે પરિહારિક થઈને ૬ માસ સુધી તપસ્યા કરે છે. ત્યારે બાકીના સાત તેની પરિચર્યા કરે છે. આ પ્રમાણે ૧૮ માસમાં આ કલ્પપૂર્ણ થાય છે. કલ્પપૂર્ણ થતાં જ કાં તે એ ફરી તેજ કહપને ધારણ કરે છે કાં એ જિનપી થઈ જાય છે, અથવા પોતાના ગરછમાં જઈને ભળી જાય છે. આ ત્રણ માગે છે. આ ચારિત્ર જેમણે છે પસ્થાપન
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy