________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २२१ अनुमानप्रमाणनिरूपणम् .. ४६३ प्रत्यक्षमुच्यते इतिवोध्यम् । इदमिन्द्रियप्रत्यक्ष श्रोत्रेन्द्रियपत्यक्षचक्षुरिन्द्रियपत्यक्षघाणेन्द्रियप्रत्यक्षजिह्वेन्द्रियप्रत्यक्षस्पर्शेन्द्रियप्रत्यक्षेति पञ्चविधम्। यत्तु इन्द्रियप्रत्यक्षन भवति तद् नोइन्द्रियपत्यक्षमुच्यते ।नो शब्दोऽत्र सर्वनिषेधे वर्त्तते, तेन यत्र इन्द्रियं सर्वथैव न प्रवर्तते, किन्तु जीव एव साक्षादर्थं पश्यति, तमोइन्द्रियप्रत्यक्षम् । एतत् अधिज्ञानप्रत्यक्षमनापर्यवज्ञानमत्यक्षकेवलज्ञानमत्यक्षेति त्रिविधमिति ॥१०२२०॥
अथ अनुमानं निरूपयति___ मूलम्-से किं तं अणुमाणे? अणुमाणे-तिविहे पण्णत्ते, तं जहा-पुनवं सेसवं दिटुसाहम्मवं। से किं तं पुत्ववं? पुववं पंचविहं पण्णत्तं, तं जहा-खतेण वा १ वणेण २ वा लंछणेण वा ३ मसेण वा ४ तिलए ण वा ५ गाहाज्ञान के जैसा से परोक्ष माना गया है। जिस प्रकार अग्निज्ञान धूमरूप लिंग की सहायता से उत्पन्न होता है और वह परोक्ष होता है, उस प्रकार से इन्द्रियजन्य ज्ञान लिङ्गजन्य नहीं होता है। इसीलिये इन्द्रिय जन्य ज्ञान को वस्तुतः परोक्षरूप होने पर भी लोकव्यवहार की अपेक्षा प्रत्यक्ष मान लिया गया है । जिस ज्ञान की उत्पत्ति इन्द्रियों की सहायता से नहीं होती है, वह नोहन्द्रिय प्रत्यक्ष ज्ञान है। यहां "नो" शब्द सर्वथा इन्द्रियों की सहायता के निषेध में लिया गया है। इसका यह तात्पर्य है कि जिस ज्ञान की उत्पत्ति केवल आत्माधीन ही होती है, वह नो इन्द्रिय प्रत्यक्ष है। ऐसे नो इन्द्रिय प्रत्यक्ष ज्ञान अवधिज्ञान मनः पर्यवज्ञान और केवलज्ञान ये तीन ज्ञान है ॥सू. २२०॥ જેમ પરોક્ષ માનવામાં આવ્યું છે. જે પ્રમાણે અગ્નિજ્ઞાન ધૂમરૂપ લિંગની સહાયતાથી ઉત્પન્ન થાય છે અને તે પણ હોય છે, આ રીતે ઈન્દ્રિય જન્યજ્ઞાન લિંગજન્ય હોતું નથી. એટલા માટે ઈદ્રિય જન્ય જ્ઞાનને વસ્તુત: પરક્ષરૂપ હોવા છતાંએ લેકવ્યવહારની અપેક્ષાએ પ્રત્યક્ષ માની લીધું છે. જે જ્ઞાનની ઉત્પત્તિ ઈદ્રિયોની સહાયતા વડે થતી નથી, તે નેઈન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન છે. અહીં જો શબ્દ સર્વથા ઈન્દ્રિયની સહાયતાના નિષેધમાં ગ્રહણ કરવામાં આવ્યો છે, આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “જે જ્ઞાનની ઉત્પત્તિ ફકત આત્માધીન જ હોય છે, તે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. એવા નેઈન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન અવધિ. જ્ઞાન મનઃપર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન આ ત્રણ જ્ઞાને છે. સૂ૦ ૨૨૦ છે