SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० अनुयोगद्वारसूत्रे समस्त प्रदेश असंख्यात होते हैं-इल बात को हम थो कल्पना से समझें कि वे ६५५३६, है । ये ६५५३६, असंख्यात की पहिचान है। इस संख्या का प्रथम वर्गमूल २५६, आता है। द्वितीय वर्गमूल १६ और तृतीय वर्गमूल ४ तथा चौथा वर्गमूल २ आता है । कल्पित ये सब वर्गमूल मानों असंख्यात वर्गमूल है ऐसा तत्त्वदृष्टि से मान लेना चाध्येि । इन वर्गमूलों का परस्पर जोड करने पर २७८ जो संख्या आती है मान लो वही असंख्यात प्रदेश हैं। इतने प्रदेशोंवाली वह विष्कंध सूचि होती है । इसी प्रस्तुनहरीर प्रमाण को अब सूत्रकार प्रकाशान्तर से यों कहते हैं-कि (बेइंदिशाणं ओशरिचवद्वेल्लएहिं पथरं अचहीरह) हीन्द्रिय जीवों के जो औदारिक पद्धशरीर हैं, उनसे यदि सब भी प्रतर खाली किया जावे तो (असंखिज्नाहिं उस्लप्पिणी ओलपिणीहिं कालओ) उसमें असंख्यात उत्सर्पिणी अवस्खपिणीकाल समाप्त हो जाते हैं -अर्थात् असंख्यात उदार्षिणी और अवसर्पिणी कालों में जितने लमय होते हैं-उतने समयों में वह समस्त प्रतर औदारिक बद्ध शरीरों से खाली किया जा सकता है। कहने का तात्पर्य यह है कि-'असंख्यात उत्सर्पिणी और अवसर्पिणी कालों के जितने समय है, હોય છે. આ વાતને અમે આ જાતની કલ્પનાથી સમજીએ છીએ કે તે ૨૫૫૩૬ છે. આ ૬૫૫૩૬ અસંખ્યાતને ઓળખવા માટે છે આ સંખ્યાનું પ્રથમ વર્ગમૂળ ૨૫૨, આવે છે બીજુ વર્ગમૂળ ૧૬ અને ત્રીજુ ૪ અને ચાણું વર્ગમૂળ ૨ આવે છે. કલ્પિત આ બધાં વર્ગમૂળ માને કે અસંખ્યાત વર્ગમૂળે છે, આમ તત્ત્વ દૃષ્ટિએ માની લેવું જોઈએ આ વર્ગમૂલેને સરવાળો જે ૨૭૮ થાય છે. તે જ માને કે અસંખ્યાત પ્રદેશ છે આટલા પ્રદેશેવાળી તે વિષ્ક સૂચિ હેાય છે. આજ પ્રસ્તુત શરીર પ્રમાણુને व सूत्रा२ सन्तरथी मा प्रभाव से छे हैं (बेइंदियाण जोरालिय बल्लएहिं पयरं अवहीरइ) दीन्द्रय ७वाना २ मोहारि४ भद्ध शरी।, भनाथी मा प्रत। माली ४२वामां माता (असंखिज्जाहि उस्मपिणी ओसप्पिणीहि कालओ) मा अस'प्यात Galled अपण समान થઈ જાય છે. એટલે કે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં જેટલા સમય હોય છે, તેટલા સમયમાં તે સમસ્ત પ્રતર હારિક બદ્ધ શરીરથી રિકત કરી શકાય છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે અસં. ખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળોના જેટલા સમયે છે, તેટલા
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy