________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २१५ द्वीन्द्रियादीनामौदारिकादिशरीरनि० ४४२ उतने औदारिक बद्ध शरीर दोइन्द्रिय जीवों के होते हैं । यह काल की अपेक्षा बद्ध औदारिकशकीरों का प्रमाण कहा है-(खेत्तओ अंगुलंपयरहरू आवलियाए असंखिज्जहभागपडिभागण) क्षेत्र की अपेक्षा दीदिश जीवों का प्रमाण इस प्रकार में है कि-'अंगुल मंतर के जितने प्रदेश होते हैं, उन सय भी प्रदेशों में यदि प्रत्येक प्रदेश एक एक छीन्द्रिय जीव से भरा जावे तो, वें संघ प्रदेश उन हीन्द्रिय जीवों से भर जाते हैं। और उन भृत प्रदेशों से आवलिका के अंर्सरूपात भागरूष समय में यदि एक एक २ बीन्द्रियजीव निकाला जावे तो समस्त उन हीन्द्रिय जीवों को उस प्रदेशों से निकालने में जितने आधलिका के असंख्यातवें भाग लगते हैं उतने प्रदेश अंगुल प्रतर के होते हैं-और इन अंगुल प्रत्तर के प्रदेशों की जितनी संख्या होती है उतनी ही द्वीन्द्रिय जीवों की संख्या है। इस प्रकार बीन्द्रिय जीवों की संख्या क्षेत्र की अपेक्षा से असंख्यात आती है ऐसा जानना चाहिये । अथवा (बेइंदियाणं ओरालिय बद्धल्लएहिं) इत्यादि सूत्र पाठ का ऐसा अर्श करना चाहिये-किबीन्द्रियजीवों के जो बद्ध औदारिक शरीर है उनसे यदि सय प्रतर खाली किया जावे तो इसमें असंख्यात
દારિક બદ્ધ શરીર બે ઇન્દ્રિય જીના હેય છે. આ કાળની અપેક્ષાએ म मोहरि शरीरानु प्रभार वामां भा०यु छ. (खेत्तओ अंगुलपयरस्स आवलियाए असंखिज्जइभागपडिभागेणं) क्षेत्री अपेक्षा बान्द्रय જીનું પ્રમાણુ આ પ્રમાણે છે કે અંગુલ પ્રતારના જેટલા પ્રદેશ હોય છે, તે સર્વ પ્રદેશમાં જે દરેકે દરેક પ્રદેશ એક એક હીન્દ્રિય જીવથી પૂરિતા કરવામાં આવે તો તે સર્વ પ્રદેશે તે દ્વીન્દ્રિય જીવથી સંપૂરિત થઈ જાય છે. અને તે ભૂત-ભરેલા પ્રદેશથી આવલિકાના અસંખ્યાતમા ભાગ રૂપ સમયમાં જે એક એક કીન્દ્રિય જીવ બહાર કાઢવામાં આવે તે સમસ્ત દ્વીન્દ્રિય જીવોને તે પ્રદેશમાંથી કાઢવામાં જેટલા આવલિકાના અસંખ્યાતમા ભાગે લાગે છે તેટલા પ્રદેશે અંગુલ પ્રતરના હોય છે અને આ અંગુલ પ્રતરના પ્રદેશોની જેટલી સંખ્યા હોય છે, તેટલી જ કીન્દ્રિય જીવેની સંખ્યા છે. આ રીતે દ્વીન્દ્રિય
ની સંખ્યા ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત હૈયે છે, આમ જાણી લેવું नये या त (बेइंदियाणं ओरालियबद्धेल्लएहि) वगैरे सूत्राहना भी જાતનો અર્થ લગાડ જોઈએ કે હીન્દ્રિય જીવના જે બદ્ધ ઔદારિક શરીરે છે, તેનાથી જે સર્વ પ્રતરે ખાલી કરવામાં આવે તે આમાં અસંખ્યાત
अ० ५६