SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र २१० औदारिकाविशरीरसंख्यानिरूपणम् ३९१ तान्यप्यत्र सूने निर्दिष्टानि स्युः, न च बानि निर्दिशनि दृश्यन्ते, अत एतानि :: मुक्तान्यौदारिकशरीराणि पतिपतितसम्यग्दृष्टिराश्यपेक्षया कदाचिद् हीनानि कदाचित्तुल्यानि कदाचिदधिकानि वा भवन्तीति बोध्यम् । ननु जीवैः परित्यक्ता. नामौदारिकशरीराणामानन्त्यं यदुक्तं तव कथं संगच्छते १ यद्येतानि यानि श्मशानगतानि अक्षतानि तिष्ठन्ति तानि गृह्येरन् , तर्हि तेषामनन्तकालावस्थानाभावात् स्तोकत्वादानन्त्यं नास्ति । अथ चेद्यानि खण्डीभूयपरमाण्वादिमावेन परिणामान्तरापन्नानि तानि गृोरन् तर्हि नैतादृशः कश्चित् पुद्गलोऽस्ति, योऽतीता. उत्तर-यदि ये उनकी समसंख्यावाले होते तो उनके जैसा उनका भी इस सूत्र में निर्देश होता परन्तु यहां सूत्र में उनका. निर्देश तो दिखता नहीं है इसलिये यह जानना चाहिये कि-'ये मुक्त औदारिक शरीर प्रतिपतितसम्यग्दृष्टियों की राशि की अपेक्षा से कदा.. चित् हीन, कदाचित् तत्तुल्य और कदाचित् अधिक भी होते हैं। . __शंका--जीवों द्वारा परित्यक्तरूप मुक्त औदारिक शरीरों को जो आप अनंत कह रहे हैं-वह किस अपेक्षा से कह रहे है ? क्या जो शरीर श्मशान गत होकर अक्षत हैं, उनकी अपेक्षा से आप उनमें अनंतता कह रहे हैं ? यदि हांकहा जाय तो यह बात संभवित नहीं होती, क्योंकि उनमें अनंतकाल तक रहना संभवता ही नहीं है-वे तोस्तोककाल तक ही रहते हैं इसलिये उनमें स्तोकता आने से अनंतता संभवित नहीं होती ? यदि ऐसा कहा जाय कि-'जो औदारिक शरीर खंड ઉત્તર- આ તેમની સાથે સમસંખ્યા ધરાવતા હોય તો તેમની જેમ તેમનું પણ આ સૂત્રમાં કથન કરવામાં આવ્યું હતું પરંતુ અહીં સૂત્રમાં તેમનું કથન તે જોવામાં આવતું નથી. એટલા માટે એમ સમજી લેવું જોઈએ કે સુક્ત દારિક શરીરે પ્રતિપતિત સમ્યગુદષ્ટિઓની રાશિની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત તતુલ્ય અને કદાચિત્ વધારે પણ હોય છે. શકા-જી વડે પરિત્યકત રૂપ મુકત ઔદારિક શરીરને જે તમે અનંત બતાવી રહ્યા છે, તે કઈ અપેક્ષાએ બતાવી રહ્યા છે ? શુ જે શરીર રમશાનગત થઈને અક્ષત છે, તેમની અપેક્ષાએ આપ તેમનામાં અનંતતા કહી રહ્યા છે ? જે આપ “હા” કહે તો આ વાત સંભવિત નથી કેમકે તેમનામાં અનંત કાલ સુધી રહેવું સંભવિત નથી તેઓ તે સ્તક કાલ સુધી જ રહે છે. એથી તેમનામાં સ્તકતા આવવાથી અનંતતા સંભવિત નથી ? આમ કહેવામાં આવે કે જે દારિક શરીરે ખંડખંડ થઈને પરમાણુ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy