________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २१० औदारिकादिशरीरसंख्यानिरूपणम् ३८९ रेण प्ररूपणा चेदुपलभ्यते तर्हि असत्कल्पनया प्ररूपणा अनावश्यकीत्यसत्कल्पना नाश्रिता । ननु औदारिकशरीरिणां मनुष्यतिरथामनन्तत्वात्तेषां शरीराण्यपि अन. तानि वक्तव्यानि कथमसंख्येयान्युक्तानि ? इति चेदाह-प्रत्येकशरीरिणामसंख्येयत्वात्तेषां शरीराण्यपि असंख्यातानि । साधारणशरीरिणस्त्वनन्ताः, किन्तु तेषामेकैक जीवस्य एकैकं शरीरं नास्ति, अपि तु अनन्तानामनन्तानां जीवानामेकैकं शरीरम् , इत्यत औदारिकशरीरिणामनन्त्येऽपि शरीराण्यसंख्यातान्येव भवन्तीति । ___ अथ मुक्तान्यौदारिकशरीराणि प्ररूपयति-तत्थ णं जे ते मुक्केल्लगा' इत्यादि । भान्तरसंक्रमणे मोक्षगमनकाले वा जीवैः यान्यौदारिकशरीराणि मुक्तानि तान्यनन्तापि भवन्ति । अनन्तान्यपि अनन्तानि सन्ति, अतो न ज्ञायते
उत्तर-दोष तो कुछ भी नहीं है । परन्तु सिद्धान्त सम्मत प्रकार से प्ररूपणा उपलब्ध होती है तो असत्कल्पना से प्ररूपणा करना अनावश्यक है।
शंका--औदारिक शरीरवाले, मनुष्य और तिर्यश्च दोनों मिलकर अनंत हैं, इसलिये औदारिक शरीर भी अनंत ही कहना चाहिये । असंख्यात क्यों कहे ?
. उत्तर--प्रत्येक शरीरी असंख्यात हैं। इसलिये उनके शरीर भी असंख्यात हैं । यद्यपि साधारण शरीरी अनंत हैं, फिर उनमें एक २ जीव का एक २ शरीर जुदा जुदा नहीं है, किन्तु अनंत अनंत जीवोंएक एक ही शरीर होता है । इसलिये औदारिक शरीरी अनंत होने पर भी औदारिक शरीर असंख्यात ही होते हैं। भवान्तर में संक्र. मण करने पर अथवा मोक्ष गमन करने पर जीवों के द्वारा जो औदा.
| ઉત્તર-ષ તે કોઈ પણ જાતને નથી પરંતુ સિદ્ધાન્ત સમ્મત પ્રકા રથી જ્યારે પ્રરૂપણું ઉપલબ્ધ હોય છે તે અસત્કલ્પનાથી પ્રરૂપણ કરવી આવશ્યક છે?
શંકા-દારિક શરીરવાળા, મનુષ્ય અને તિર્યંચ અને અનંત છે. આથી ઔદારિક શરીર પણ અનંત છે, આમ કહેવું જોઈએ અસંખ્યાત શા માટે કહેવામાં આવે ?
ઉત્તર-દરેકે દરેક શરીરી અસંખ્યાત છે એટલા માટે તેમાંના શરીર પણ અસંખ્યાત છે. જો કે સાધારણ શરીરી અનત છે, અને તેમાં એક એક જીવનું એક એક શરીર જુદુ જુદુ નથી અનંત અનંત છનાં એક એક જ શરીર હોય છે. એટલા માટે ઔદ્યારિક શરીરી અનંત હોવા છતાએ હારિક શરીર અસંખ્યાત જ હોય છે ભવાન્તરમાં સંક્રમણ કરવાથી અથવા