SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ २२० अनुयोगद्वारसूत्र मेणि:-श्रेण्यङ्गुलं भवति । ननु लोकः कथं संवर्त्य-संपिण्डय चतुरस्त्रीक्रियते ? इत्याह-लोकस्तावत् स्वरूपतश्चतुर्दशरज्जूच्छ्रितः। तत्र-अधस्ताद्देशोनसप्तरज्जुविस्तरः, तियंग्लोकमध्ये एकरज्जुविस्तृतः, ब्रह्मलोकमध्ये पञ्चरज्जुविस्तरः, उपरि तु लोकान्ते एकरज्जुविस्तरः, शेषस्थानेषु तु नियतो विस्तरो नास्ति। इत्थं लोकश्चतुर्दशरज्जूच्छ्रितो बोध्यः । रज्जुषमाणं तु स्वयंभूरमणसमुद्रस्य पौरस्त्य.. पाश्चात्यवेदिकान्तं यावत् दाक्षिणात्योत्तरीयवेदिकान्तं यावत् वा विज्ञेयम् । ईट. है । ऐसे योजनों की असंख्यात कोडा कोडी संवर्तित चतुरस्त्रीकृत लोग की एक श्रेणि होती है। शंका-लोक कोपिण्डिभूतकरके समचतुरस्ररूप कैसे किया जाता है? उत्तर-यह लोक स्वरूपतः १४ राजू उँचा है । वह इस प्रकार से है-नीचे कुछ कम ७ राजू का इसका विस्तार है।तियग्लोक के : बीच में इसका विस्तार १ राजू का है । ब्रह्मलोक के बीच में पांच राज का इसका विस्तार है और ऊपर लोक के अन्त में एक राज का इसका विस्तार हैं। इन स्थानों से अतिरिक्त शेष स्थानों में इसका विस्तार अनियत हैं राजू का प्रमाण स्वयम्भूरमण समुद्र की पूर्व दिशासम्बन्धी वेदिकाके अन्त से लगाकर पश्चिम दिशा की वेदिका के अन्त तक, अथवा दक्षिण दिशाकी वेदिका के अन्त से लगाकर उत्तरदिशाकी वैदिका के अन्त तक जानना चाहिए। इस प्रकार का यह वैशाख न अर्थात् नीचे दोनों पैरों को फैलाकर तथा उँचे दोनों हाथो की कोहनियों को फैलाकर और कटिपर दोनों हस्ततळको लगाकर શકા–લેકને પિડીભૂત કરીને સમચતુરસ્ત્ર કેવી રીતે કરવામાં આવે છે? ઉત્તર–આ લેક સ્વરૂપતઃ ૧૪ રાજુ એટલે ઊંચે છે તે આ પ્રમાણે છે નીચે કંઈક અલ્પ ૭ રાજુના એટલે એને વિસ્તાર છે. તિર્યગૂ લેકની વચ્ચે આ વિસ્તાર ૧ રાજુ જેટલું છે. બ્રહ્મલકની વચ્ચે પાંચ રાજુ રટલો આને વિસ્તાર છે અને ઉપર લેકના અંતમાં એક રાજુ એટલે અને વિસ્તાર છે. આ સ્થાને સિવાય શેષ સ્થાનમાં આનો વિસ્તાર અનિયત છે. રાજુનું પ્રમાણુ સ્વયંભૂરણ સમુદ્રની પૂર્વદિશા સંબંધી વેદિકાના અતથી માંડીને પશ્ચિમ દિશાની વેદિકાના અંત સુધી અથવા દક્ષિણ દિશાની aહકના અંતથી માડીને ઉત્તર દિશાની વેદિકાના અંત સુધી જાણવું જોઈએ આ પ્રમાણે આ વિશાખસ્થાન એટલે કે નીચે બન્ને પગ પહોળા કરીને તેમજ કરા અને હાથની કેણુઓને પહોળી કરીને અને કટિભાગ પર બને તાતાલ લગાવીને ઉભા રહેલા પુરુષની આકૃતિવાળે લોક બુદ્ધિની કલ્પનાથી
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy