SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १६० अनुयोगद्वार और उत्कृष्ट से, पांच सौ धनुषप्रमाण है । तथा उत्तरवैक्रिय जो अव गाहना है वह जघन्य से अंगुल के संख्यानवें भाग है और उत्कृष्ट से एक हजार धनुष प्रमाण है । यह सामान्य कथनरूप अवगाहना का प्रमाण नरकगति की अपेक्षा से किया गया है । अब इसी विषय को सूत्रकार विशेषरूप से भिन्न २ पृथिवियों में भवचारणीय और उत्तरवैक्रिय रूप अवगाहना का प्रमाण कितना है ? इस विषय को प्रश्नोत्तापूर्वक कहते हैं - ( रयणप्पहार पुढवीए नेरइयाणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ) प्रश्न - हे भदंत | प्रथम रत्नप्रभा पृथिवी में नारकों की कितनी शरीरावगाहना कही है ? उत्तर- (गोधमा ! दुविहा पण्णत्ता-तं जहा भवधारणिज्जा य उत्तरवेउन्त्रिया य ) वहां नारकों की शरीरावगाहना भवधारणीय और उत्तरबैकिय के भेद से दो प्रकार की कही गई है । (तस्थ णं जा सा भवधारणिज्जा ला जहन्नेणं अंगुलम्स असंखिज्जभागं उक्को सेणं सत्तधणूइं निणि रयणीओ छच्च अंगुलाई ) इनमें जो भवचारणीय अवगाहना है वह जघन्य की अपेक्षा अंगुल के असंख्यातवें भाग प्रमाण है, और उत्कृष्ट की अपेक्षा सात धनुष तीन रहिन एवं ६ अंगुल प्रमाण ઉત્કૃષ્ટથી પાંચસેા ધનુષ પ્રમાણ છે. તેમજ ઉત્તરવૈક્રિય જે અવગાહના છેતે જધન્યથી અગુલના સખ્યાતમાં ભાગ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર ધનુષ પ્રાણ છે આ સામાન્ય કથન રૂપ અવગાહનાનું પ્રમાણ નરકગ્સ ની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. હવે એજ વિષયને સૂત્રકાર વિશેષ રૂપમાં વિભિન્ન-પૃથિવીએમાં ભવધારણીય અને ઉત્તરવૈક્રિય રૂપ અવગાહના પ્રમાણ કેટલુ' છે, તે પ્રશ્નોત્તરપૂર્વક उडे छे. (रयणःपहार पुढःए नेरइयाणं भंते ! के महालिया सरीरोगाद्दणा पण्णत्ता) પ્રશ્ન—હે ભદત! પ્રથમ રત્નપ્રભા પૃથિવીમાં નારકાની કેટલી શરીરાવ ગાઢુના કહેવામાં આવી છે? उत्तर- (गोयमा ! दुविहा पण्णत्ता- तंजहा - भवधारणिज्जा य उत्तरवेरव्विया T) ત્યાં નારકાની શરીરાવગાહના ભવધારણીય અને ઉત્તરવૈક્રિયના રૂપમાં એ प्रभारनी उडेवामां भावी छे. (तत्थणं जा सा भवधारणिज्जा मा जहन्नेणं अंगुलरस असं खिज्जइभागं उक्कोसेणं सत्तघणूई तिणि रयणीओ छन्च अंगुलाई) आमां જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યની અપેક્ષા અગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટની અપેક્ષા સાત ધનુષ, ત્રણ રત્નિ અને ૬
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy