________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १९४ उत्सेधाङ्गुलप्रमाणं निरूपणम्
अयं भात्रः - अनन्तैः परमाणुभिर्निष्पन्नाः काष्ठादयः शस्त्रद्यन्ते । अयं व्यावहा रिकः परमाणुपुलोऽनन्तभेदभिन्नस्यानन्तकस्य तावत्यमाणेनैत्र परमाण्वनन्त केन . निष्पद्यते, यावत्प्रमाणः परमाणुपुद्गलः सूक्ष्मत्वात् शस्त्रच्छेदभेदादिकं न लभते
छिन्न हो सकता है-दो टुकड़ों के रूप में किया जा सकता है ? अनेक प्रकार से विदारित हो सकता है अथवा-सूची आदि से वस्त्रादिक की तरह सच्छिद्र किया जा सकता है ?
उत्तर - नहीं - ऐसा अर्थ यहां समर्थित नहीं है- अर्थात् ऐसा नहीं हो सकता है। क्योंकि उस पर शस्त्र का प्रभाव नहीं पड़ता है - शत्र उस पर अपना आक्रमण का काम नहीं कर सकता है। तात्पर्य इसका यह है कि अनंत परमाणुओं से निष्पन्न हुए जो काष्ठादिक हैं, वे तो शस्त्रों से छिन्न भिन्न कर दिये जाते हैं क्यों कि इसका परिणमन स्थूल रूप में हो जाता है - परन्तु व्यावहारिक परमाणु है वह यद्यपि अनन्त पुल परमाणुओं से निष्पन्न होता है फिर भी वह सूक्ष्मरूप से ही परिणमित बना रहता है अतः स्थूलाकार रूप में परिणत न होने के कारण उसका शस्त्रादि द्वारा छेदन भेदन नहीं हो सकता ! अनन्त परमाणुओं से निष्पन्न होने पर भी जो उसमें स्थूलाकारता नहीं आती उसका कारण यह है कि अनंत के भी अनन्त भेद होते हैं । इसीलिये अनन्त पुद्गल परमाणुओं से निष्पन्न होने पर भी वह व्यावहारिक परमाणु माना जाता
છે. એ કકડાઓના રૂપમાં વિભાજિત થઇ શકે છે ? ઘણા રૂપમાં વિદારિત થઈ શકે છે અથવા સૂચી વગેરેથી વસ્ત્રાદિકની જેમ સચ્છિદ્ર કરી શકાય છે ?
ઉત્તર-નહિ, અહીં આવા અથ સમર્થિત નથી એટલે કે આમ થઈ શકે નહી કેમકે તે વ્યાવહારિક પુદ્ગલ પર શસ્રની કોઇ પણ જાતની અસર થઈ શકતી નથી શસ્ર તેના ઉપર આક્રમણુ કરી શકતું નથી તાપ` આ પ્રમાણે છે કે અન ́ત પરમાણુએથી નિષ્પન્ન થયેલ જે કાઇ વગેરે છે તે તે શોથી છિન્ન-ભિન્ન થઈ શકે છે, કેમકે સ્થૂલ રૂપમાં તેમનું પષ્ણુિમન થઈ જાય છે પણ જે વ્યાવહારિક પરમાણુ છે તે જો કે અન`ત પુદ્ગલ પરમાણુઓથી નિષ્પન્ન હાય છે છતાંએ તે સૂક્ષ્મરૂપથી જ પણિમિત થઈને રહે છે. એથી સ્થૂલાકાર રૂપમાં પદ્યુિત નહાવા બદલ તેનુ' શઆદિ વડે છેન, ભેદન થઈ શકતું નથી અનંત પરમાણુએથી નિષ્પન્ન થયેલ હોવા છતાંએ જે તેમાં સ્થૂલાકારતા આવતી નથી તેનું કારણુ એ છે કે અનંતના પણ અનત ભેદો હાય છે. -એથી અના પુદ્ગલ પરમાણુએથી નિષ્પન્ન હાવા છતાંએ તે વ્યાવ