________________
७४४
अनुयोगद्वारस्ते स्तु असंख्येयकालाय परिणमन्त एव । साम्पति केषु वर्षधरादिषु ये पुद्गणः सन्ति ते चोत्कृष्टतोऽसंख्येयकालार्ध्वमपगमिष्यन्त्येव (१) उक्तंचात्रविषयेऽ. त्रैवमूत्रे-"णेगमववहाराणं आणुपुब्बीदवाई कालओ कियचिरं होइ ? एर्ग दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं असंखेनं कालं" इति । सू० ६ पृ. ११३ मुद्रित पृष्ठ ५७ सू० ८५ तत्स्थाने अपरेऽपरे पुद्गलाः संगताः सन्तस्तद्भावेन परिणमिष्यन्ति, अतः पुद्गल परित्तिमादाय वर्षधरादीनां सादि पारिणामिकत्वं न विरुध्यते इति नास्ति दोषः। एतदुपसंहरबाहस एष सादिपारिणामिक इति । द्वितीय भेदविषये शिष्यः पृच्छति-अथ कोऽसौ अनादिपारिणामिकः ? इति । उत्तरयति-अनादिपारिणामिकः-धर्मास्तिकायाद्यहै। इसका तात्पर्य यह थोडे ही हो सकता है कि उनमें परिणमन नहीं होता है। वर्षधरादिक पौद्गलिक हैं । पुद्गल असंख्यातकाल के बाद परि.
मन करते हैं । इस समय के वर्षधरादिको में जो पुद्गल हैं वे वहां ज्यादा से ज्यादा असंख्यात काल तक रहेंगे-घाद में वहां से च्युत हो जावेंगे। यह बात इसी मूत्र के ८५ वे सूत्र में पहिले स्पष्ट ही की जा चुकी है कि नैगमव्यवहारनयसंमत आनुपूर्वीद्रव्य कालकी अपेक्षा आनुपूर्वी रूप में जघन्य से एक द्रव्यको आश्रित करके एक समय तक और उत्कृष्ट से असंख्यात काल तक रहते हैं। च्युत हुए उन पुगलों के स्थान में और दूसरे दूसरे पुद्गल संगत होकर उस रूप से परिणम जायेंगे। इसलिये पुद्गल की इस परिवृत्ति-परिणमन को लेकर के वर्षधरादिकों में सादि पारिणामिकता का कथन विरूद्ध नहीं पडना है। (से कि तं अणाइपारिणामिए) हे भवन्त ! वह अनादि पारिणामिक क्या है? રહે છે. તેનો અર્થ એ થતું નથી કે તેમનામાં પરિણમન જ થતું નથી તેમનામાં પરિણમન તે જરૂર થતું જ રહે છે વર્ષધરાદિક પૌલિક છે પુલે તે અસંખ્યાત કાળ બાદ પરિણમન કરે જ છે. હાલના વર્ષધર આદિકેમાં જે પદ્રલે હાલમાં છે. તેઓ ત્યાં વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી રાશે. ત્યાર બાદ તેઓ ત્યાંથી આવીને જશે આગળ ૮૫માં સૂત્રમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે તે સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ગમવ્યવહાર નયસંમત આનુપૂવી દ્રવ્ય કાળની અપેક્ષાએ એક દ્રવ્યની રષ્ટિએ વિચાર કરવામાં આવે તે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી આનુપવી દ્રવ્ય રૂપે રહે છે.” ચવેલા થયેલા તે પુદ્ગલેને સ્થાને અન્ય પુલ સંગત થઈને તે રૂપે પરિણમી જશે તેથી અદલાની આ પરિવૃત્તિ (પરિણમન)ને કારણે વર્ષધરાદિકેમાં પણ સાદિ પારિવામિકતાનું કથન વિરૂદ્ધ પડતું નથી.