SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ७१२ भनुयोगदारसे बन्धहेतुबन्धननाम, संघातनं-काष्ठसमुच्चयकारकः कर्मकर इव तेषामेव पुगगनां परस्परं बधनार्थमन्योऽन्य सांनिध्यरूप सघातकारणं सयातनाम, संहननम्= कपाटादीनां लोहपट्टादिरिव औदारिकशरीरास्थ्ना परस्परबन्धविशेषनिबन्धनं संह. नननाम, संस्थानम् संस्थाननाम-संतिष्ठ-ते विशिष्टावयवरचनात्मिकया शरीराकृस्या जन्तवो भवन्नि येन तत् संस्थाननाम । इदं हि सभचतुरस्रादिसंस्थानकारणम्। तथा-अनेकशरीरन्दसंधातः-अनेकानि शरीराणि-अनेकशरीराणिको परस्पर में जोडनेवाला लाख आदि द्रव्य होता है उसी प्रकार पांच औदारिक शरीर आदि के पुद्गलों को जो परस्पर में जोड़ता है। वह बंधन नामकर्म है। काष्टको चुन चुन २ कर रखने वाले कर्मकर की तरह जो उन्हीं पुद्गलों को परस्पर मे बन्धने के लिये अन्योन्यसांनिध्यरूप संघात का कारण होता है। अर्थात् बद्ध पुद्गलों को शरीर के नाना विध आकारों में व्यवस्थित करने वाला जो कर्म है वह संघात कर्म है। जैसे कपाट आदिकों को लोह पट्ट परस्पर में पांध देता है उसी प्रकार जो औदारिक शरीर की हड़ियों को परस्पर मे बांध देता है वह संहनन नामकर्म है । अर्थात् यह नामकर्म अस्थिबंध की विशिष्ट रचना रूप होताहै । जिसकर्म से अवयवों की विशिष्ट रचनारूप शरीर की आकृति पने वह संस्थान नामकर्म समचतुरस्रादि संस्थान का कारण है। तथा. अनेक शरीरों का जो समूह रूप संघात है वह अनेक शरीरवृन्द संघात દ્રવ્ય વડે પરસ્પરની સાથે જોડવામાં આવે છે, એ જ પ્રમાણે પાંચ રિક શરીર આદિના પુદ્ગલેને પરસ્પરની સાથે જોડનારું જે કર્મ છે તેનું નામ બધન નામ કર્મ છે, ગ્ય કાઇને વીણી વીણીને બેઠવનાર કારીગર (સુથાર)ની જેમ. એજ કર્મપુલોને પરસ્પરની સાથે બાંધવાને માટે અન્ય સાંનિધ્ય ૩૫ સંભાતમાં જે કર્મ કારણભૂત બને છે-એટલે કે બદ્ધ પુદ્ગલેને શરીરના વિવિધ આકારમાં ગોઠવનારૂં (સ્થાપિત કરનારું) જે કર્મ છે તેનું નામ સંઘાત કર્મ છે. જેવી રીતે કમાડ આદિનાં પાટિયાઓને લેઢાની પાટી પરસ્પરની સાથે બાંધી દે છે. એ જ પ્રમાણે દારિક શરીરનાં હાડકાંઓને પરસ્પરની સાથે બાંધી દેનારૂં જે કમ છે તેને સંવનન નામકર્મ કહે છે એટલે કે આ નામકર્મ અસ્થિબંધની વિશિષ્ટ રચના રૂપ હોય છે. જે કર્મ અવયની વિશિષ્ટ રચના રૂપે શરીરની આકૃતિ બનાવવામાં કારણભૂત બને છે તે કર્મનું નામ સંસ્થાન નામકમ છે. આ સંસ્થાન નામકર્મ સમચતુસ્ત્રાદિ સંસ્થાનમાં કારણભૂત બને
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy