________________
अनुयोगद्वारसूत्रे वेदाह-यद्यप्यौदारिकादिशरीराणि जीवे भवन्ति, तथापि औदारिकादिशरीर नामककर्मोदयस्य मुख्यतया शरीरपुद्गलेष्वेव विपाको भवति, अत एतानि औदारिकादीनि पञ्चशरीराणि अजीवोदयनिष्पन्ने औदयिक एव भावे पठयन्ते, अतो नास्ति कश्चिद् दोषः । इत्थमजीवोदयनिष्पन्न औदयिकभावः प्ररूपित इति सूचयितुमाह-स एपोऽजीवोदयनिष्पन्न इति। उदयनिष्पन्नो भावः सकलोऽपि मरूपित इति सूचयितुमाह-प्त एष उदय निष्पन्न इति । एतावता औदयिको भावः प्ररूपित इति सूचयितुमाह-स एष औदयिक इति । इत्थं द्विविधोऽप्यौदयिकभावः परुपित इति विज्ञेयम् ।।मू० १५२॥ भाव में ही कहना चाहिये थे, फिर क्यों-उन्हे अजीवोदयनिष्पन्न औदयिक भाव में रखा है?
उत्तर-यद्यपि औदारिक आदि शरीर जीव में होते हैं, तो भी औदारिक आदि शरीर नाम कर्मका विपाकमुख्यतया शरीर पुद्गलों में ही होता है, इसलिये इन औदारिक आदि पांच शरीरों को अजीवोदय निष्पन्न औदारिक भाव में ही रखा है। इसलिये इसमें कोई दोष नहीं है। (से तं अजीवोदयनिष्फण्णे) इस प्रकार से यह अजीवोदय निष्पन्न औदयिक भाव का कथन है । (से तं उदयनिष्फण्णे, से तं उदइए) एतावता औदयिक भाव प्ररूपित हो चुका । और इस प्ररूपणा से दोनों प्रकार का भी औदयिक भाव कथित हो चुका ऐसा जानना चाहिये। .. भावार्थ-सूत्रकार ने इस मूत्र द्वारा औदयिक भाव का कथन किया है। इसमें उन्होंने यह समझाया है कि अष्टविध कर्मों का जो उदय है છતાં અહીં તેને અજવોદય નિષ્પન્ન ઔદયિક ભાવ રૂપે શા કારણે ગણાવવામાં આવેલ છે?
ઉત્તર–જે કે ઔદારિક આદિ શરીરનો જીવમાં સદ્ભાવ હોય છે, છતાં પણ દારિક આદિ શરીર નામકર્મને વિપાક મુખ્યત્વે શરીર પુદ્રલેમાં જ થાય છે. તેથી હારિક આદિ પાંચ શરીરને અદય નિષ્પન્ન
દયિક ભાવ રૂપ કહેવામાં આવેલ છે. તેથી તે પ્રકારનું કથન નિર્દોષ જ भी शय. (से तं अजीवोदयनिष्फण्णे) मा भवाय नपन्न मोहयि सापर्नु २५३५ सम (से त उदयनिष्फण्णे, से त उदइए) मा प्रकारे ઔદયિક ભાવની પ્રરૂપણ અહીં સમાપ્ત થાય છે આ પ્રરૂપણ દ્વારા બન્ને પ્રકારના ઔદયિક ભાવેની પ્રરૂપણા સમાપ્ત થઈ જાય છે.
ભાવાર્થસૂત્રકારે આ સૂત્ર દ્વારા ઔદયિક ભાવનું કથન કર્યું છે. આ સૂત્ર દ્વારા તેમણે એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે આઠ પ્રકારનાં કર્મોને