SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगबारसूत्रे पल्लवग्राही त्वरितग्राही भवति । तेषां परिषद् दुर्विदग्धा । इत्येवमुक्तरीत्या त्रिविधा परिषद् विज्ञेया । इहाये उभे अनुयोगाहें, तृतीया तु अनुयोगानीं । एतत्सर्वमुक्त्वा सूत्रार्थों वक्तव्यः । इत्येवमनुयोगस्य द्वादश द्वाराणि वक्तव्यानि भवन्ति । सूत्रकारस्तु शेषाणि द्वाराण्युपलक्षयितुं 'कस्य शास्त्रस्यायमनुयोगः ?' इति सप्तमं द्वारं चेतसि निधाय "जइ सुम्नाणरस उद्देसो' इत्यारभ्य 'इमं पुण पट्ठवणं पडुच्च आवरसगास अणुओगा' इति यावदुक्तवान् ॥मू० ५॥ को विशिष्ट तत्त्वज्ञानी मान बैठे हैं और समझाने पर भी जो अपने झूठ आग्रह को छोडते नहीं हैं ऐसे व्यक्ति दुर्विदग्ध कहे गये हैं । इन की सभा का नाम दुर्विदग्ध सभा है । इस प्रकार इन तीन सभाओं में से आदि की दो सभाएं तो अनुयोग के योग्य हैं, परन्तु जो तीसरी सभा है वह अनुयोग है वह अनुयोग के योग्य नहीं हैं । यह सब अनुयोग से लगता हुआ विषय पहिले कहकर अनुयोगाचार्य को सूत्रार्थ का कथन करना चाहिये । इस प्रकार ये अनुयोग के १२ द्वार हैं। इन बारह द्वारों को अनुयोगाचार्य के विषय कहना चाहिये। सूत्रकारने यद्यपि इन १२ द्वारों का यहां कथन नहीं किया है तो भी उन्होंने शेष द्वारों को उपलक्षित करनेकेलिये “कस्य शास्त्रस्य अयम्-अनुयोगः" इस सप्तमद्वार को चित्त में रखकर-"जइ सुयनाणस्स उदेसो" यहां से प्रारंभ करके "इमं पुण पट्टवणं पडुच्च आवस्सगस्स अणुओगो' यहां तक कहा है। स्थिर परिपाटी છતાં પણ પિતાના દુરાગ્રહને છોડતા નથી, જેઓ જ્ઞાની પુરુષોની વાત સમજવાને પણ તત્પર નથી એવાં પુરુષને દુવિદગ્ધ કહે છે અને એવા પુરુષની સભાને દુર્વિદગ્ધ પરિષદ કહે છે. આ ત્રણ પ્રકારની જે પરિષદ કહી તેમાંની પહેલા બે પ્રકારની પરિષદે તે અનુગને પાત્ર ગણાય છે, પણ ત્રીજા પ્રકારની જે દુવિધ પરિષદ છે, તેને અનુયોગને પાત્ર ગણી નથી, અનુયોગને લગતું આ બધું કથન સૌથી પહેલાં કરવું જોઈએ. ત્યારબાદ જ અનુયોગાચાર્યું સૂત્રાથનું કથન કરવું જોઈએ. આ પ્રકારના તે અનુગના ૧૨ દ્વાર છે. તે બાર હારનું અનુગાચાર્યો શિષ્ય આગળ કથન કરવું જોઈએ. જો કે સૂત્રકારે બે ૧૨ દ્વારેનું કથન અહીં કર્યું नथी, छतi पy माडीना द्वारान Selक्षत ४२वा निमित्त "कस्य शास्त्रस्य अयम् अनुयोगः" કયા સુત્રને આ અનુગ છે,” આ સાતમાં કારને હૃદયમાં ધારણ કરીને “ सुयनाणस्स उद्देसो" ॥ सत्राथी २३ ४ीने "इमं पुण पट्टधणं पडुच्च आवस्सगरस अणुओगो" मा सूत्रपा8 -तनु ४यन ४ छ. "२५२ परिपाट?" विशेष
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy