SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र १४२ सामाचार्यानुपूर्वीनिरूपणम् मनुतिष्ठेदिनि धिक्या अनन्तरभाषच्छनायाः कथनम् । शिविकार्य कर्तुमध्यवसितः पाप्नाझोऽपि शिष्यः कार्यकरासमये गुरुं पुनः पृच्छेदिति गुरोरनुमति प्राप्तुकामः कारणप्रदर्शनपूर्वकं पुनःपृच्छेदिति आच्छनानन्तर मतिपच्छनायाः कथनम् ! सानेपन गुरुगाऽनुज्ञातः शिको स्वसंविधागपाताशनाद्याहारपरिमोगार्थ पर्याय ज्येष्ठक्रमेण साधूनान येदिति प्रतिपच्छनानन्तर छन्दनाया उपन्यासः । का पाठ रखा है। बाहर गया हुआ शिष्य नषेधिकोपूर्वक ही उपाश्रय में प्रवेश करे इस विषय को बनाने के लिये आगळ्यकी के बाद नैवे. धिकी का पाया है। उपाश्रय में प्रविष्ट हुआ शिष्य जो कुछ भी करे वह गुमनहाराज की आज्ञा लेकर ही करे इस विषय को कहने के लिये नेषेधिकी के बाद आप्रच्छना शा पाठ गला है। किमी कर्तव्य कार्य को करने के लिये शिष्य गुरु महाराज से पूछे परन्तु वे यदि उस कार्य को करने की आज्ञा देवे शिष्य नाचात् पुनः आवश्यक कार्य को करने के लिये गुरु महाराज से आवेदन करे और उस कार्य को करने की उनसे आज्ञा प्राप्त करने के लिये पूछे यह संबंध बताने के लिये आप्रच्छना के बाद प्रतिप्रच्छना का पाठ रखा है। गुरु महाराज से आज्ञा प्राप्त कर अशनादिक को लाया हुआ शिष्य उसके परिभोग के विवाद : धुनों को शामिल करे इस बात को છે. ઉપાશાયરી ( ગયેલા સાધુએ નધિકીપૂર્વક જ ઉપાશ્રયમાં પ્રવેશ કરવો જોઈએ. એ વાતને પ્રકટ કરે માટે આવશ્યક પાઠ પછી નધિકીને પાઠ ૨ ખવામાં આવ્યો છે. ઉપાશ્રયમાં પ્રષ્ટિ થયેલ શિષ્ય જે કામ કરે તે કામ તેણે ગુરુમારાજની આજ્ઞા લઈને કરવું જોઈએ, એ વાત પ્રકટ કરવાને માટે નૈશ્વિકીના પાઠ પછી આપનાને પાઠ રાખવામાં આવ્યો છે. કોઈ પણ કાર્ય કરવા માટે શિષ્ય ગુરુની આજ્ઞા માગે અને ગુરુ તે કાર્ય કરવાની આજ્ઞા આપે, તે પછી ડીવાર ભીને તેણે ફરીથી કાર્યને આરંભ કરત વખતે ગુરુની ફરીથી આજ્ઞા માગવી તે બતાવવા માટે પ્રતિછના (ફરી પૂછ)ને પ્રસંગે ઉપસ્થિત થાય છે, તે કારણે સૂત્રકારે આકચ્છના પછી પ્રતિષ્ઠાનો પાઠ મૂકે છે. ગુરુ મહારાજની આજ્ઞા લઈને જે આહારાદિ સાધુ લાવ્યો હોય તેના ઉપભેગને માટે અન્ય સાધુઓને માનપૂર્વક બેલાવવા જોઈએ, એ વાતને પ્રકટ કરવા માટે પ્રતિપ્રચ્છના પછી છન્દનાને પાઠ રાખવામાં આવ્યો છે.
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy