SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ सोगवन्द्रिका टीका सूत्र १३४ अन्तरबारनिरूपणम् हि एकसमयस्थितिलक्षणमेकं स्थानं लभते, प्रवक्तव्यकद्रव्यं तु द्विसमयस्थितिलक्ष नमेकं स्थानं कमते । आनुपूर्वीद्रव्यं तु त्रिसमयचतुःसमयपञ्चसमयस्थितिलक्षणानि स्थानान्यारभ्यासंख्येयस्थितिलक्षणपर्यन्तेषु स्थानेषु एकैकं स्थानं लभते । इत्थं चानुद्रिव्यं शेषद्रव्यापेक्षयाऽसंख्येयमागाधिकम् । शेषद्रव्याणि तदपेक्षयाऽसंजाव से तं अणुगमे) भागद्वार, भावद्वार और अमावस्यद्वार क्षेत्रानुः पूर्वी की तरह यहां पर भी जाना चाहिये। अर्थात क्षेत्रानुपूर्वी में जैसे समस्त आनुपूर्वी द्रव्य शेष यों की अपेक्षा असंख्यात भागो से अधिक-असंख्यानगुणिजन-माने गये हैं और शेष द्रव्य-अनानुपूर्वी एवं भवक्तव्यक इन-इनकी अपेक्षा असंख्यातभागन्यून माने हैं उसी प्रकार यहां पर भी भागछार के विश्य में कथन जानना चाहिये ! यहां ऐसा जानना अनानुपूर्वी द्रव्य एक समय की स्थितिरूप एक स्थान को प्राप्त करता है और जो अवक्तव्यक द्रव्य है वह हिसमय की स्थिति रूप एक स्थान को पाता है, तथा जो आनुपूर्थी द्रव्य है, वह तीन समय, चार समय पांच समय की स्थितिरूप स्थानों से लेकर असंख्यात समय तक की स्थितिरूप स्थानों में एक एक स्थान को प्राप्त करना है। इस प्रकार आनुपूर्वी द्रव्य शेष द्रव्यों की अपेक्षा अमंख्यान भागों से अधिक चेव जहा खेत्ताणुपुवीर तहा भाणि व्याइं जाद से अगुग मे) २, ભાવ દ્વાર અને અપહરદ્વારનું કથન ક્ષેવાનુપરીની જેમ જ અહી પણ સમજવું જોઈએ એટલે કે શેત્રાનવીમાં જેવી રીતે સમeત આનુવ દ્રવ્યને બાકીનાં દ્રવ્યો કરતાં અસંખ્યાતગણું કહેવામાં આવ્યું છે, અને બાકીનાં કને (અનાનકવી અને અવક્તવક દ્રવ્યને) આનુપૂવ દ્રો કરતાં અસંખ્યાત ભાગ પ્રમાણ કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહી પણ ભાગદ્વારના વિષયમાં કથન ગ્રહણ થવું જોઈએ આ કથનનું વધુ ૨૫ટીકર નીચે પ્રમાણે સમજવું. અનાનુપૂર્વી દ્રવ્ય એક સમયની સ્થિતિ રૂ૫ એક સ્થાનને પ્રાપ્ત કરે છે, અને જે અવક્તવ્યક દ્રવ્ય છે તે બે સમયની રિથતિ રૂપ એક સ્થાનને પ્રાપ્ત કરે છે, તથા જે આનુપૂવી દ્રવ્ય છે તે ત્રણ, ચાર, પાંચ આદિ સમયની સ્થિતિ રૂપ સ્થાનેથી લઈને અસંખ્યાત સમય પર્યન્તની સ્થિતિ રૂપે સ્થાનેમાંના એક એક સ્થાનને પ્રાપ્ત કરે છે. આ પ્રકાર અનવી દ્રવ્ય બાકીનાં બે દ્ર કરતાં અસંખ્યાતગણું અધિક સંભવી શકે છે અને બાશિના
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy