SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगदारस्ते जधन्यत एकं समयमन्तरम् । यदा च परिणामान्तरेणासंख्येयं कालं स्थित्वा तस: 'पुनदिमस्यस्थितिकल्लं लभते तदा उरकर्षण असंख्येयं कालमन्तरं भवति । अनुपू यथाऽऽक्षेपपरिहारौ तथाऽत्रापि बोध्यौ । तथा-नानाद्रव्याणि प्रतीत्य तु नास्ति अन्तरम् , लोके सर्वदा तेषां सद्भावात् । इत्थमन्तरद्वारमुक्त्वा सम्प्रतिभागद्वारं भावद्वारमल्पबहुत्वद्वारं च वक्तुकाम आह-भाग-भाव अल्पाबहुचेव' इत्यादि । अयं भावः-अत्रापि भागद्वार क्षेत्रानुपूर्वीवद् बोध्यम् । क्षेत्रानुपूर्वा यथाऽनुपूर्वीद्रव्याणि शेषद्रव्यापेक्षयाऽपंख्येय गैरधिकानि, शेषद्रव्याणि तदपेक्षयाऽसंख्येयभागन्यूनानि तथाऽत्रापि बोध्यम् । इदमत्र बोध्यम्-अनानुपूर्वीद्रव्यं णमित हुआ एक समय तक रहता है और बाद में फिर वह दो समय की अपनी पूर्वस्थिति को प्राप्त कर लेता है तब इस स्थिति में विरहकाल जघन्यरूप से एक समय का माना जाता है और जब दो समय की स्थितिवाला कोई अवक्तव्यक द्रव्य परिणामान्तर से परिणमित असं. ख्यात काल तक बना रहकर फिर दो समय की अपनी पूर्वस्थिति में आ जाता है तब इस दशा में वहां उसका अन्तर असंख्यात काल का माना जाता है। अनानुपूर्वी में जिस प्रकार से आक्षेप और उसका परिहार किया गया है उसी प्रकार से यहीं पर भी अक्षेप और उसका परिहार उसी पद्धति से किया गया जानना चाहिये। तथा नाना अबक्तव्यक द्रव्यों की अपेक्षा जो अन्तर नहीं कहा गया है उसका कारण यह है कि लोक में सर्वदा अवक्तव्यक द्रव्यों का सद्भाव रहता है। (भाग, भाव, अप्पाबहुं चेव जहा खेत्ताणुपुव्वीए तहा भाणिपब्वाई અન્ય પરિણામ રૂપે પરિમિત થઈ જાય છે. ત્યાર બાદ તે એક સમય સુધી એજ દશામાં રહીને ફરી બે સમયની પિતાની પૂર્વ સ્થિતિને પ્રાપ્ત કરી લે છે. તે એવી પરિસ્થિતિમાં જઘન્ય વિરહકાળ એક સમયને ગણાય છે. પરન્ત કોઈ અવક્તવ્યક દ્રવ્ય અન્ય પરિણામ રૂપે પરિણમિત થઈને અસંખ્યાત કાળ સુધી તે અન્ય પરિણામ રૂપે જ રહીને ત્યાર બાદ એ સમયની પિતાની પ્રવરસ્થિતિમાં આવી જાય છે, તે એવી પરિસ્થિતિમાં તે અવક્તવ્યક દ્રવ્યનું ઉક” અંતર અસંખ્યાત કાળનું માનવામાં આવે છે. અનાનુપૂવીમાં જે પ્રકારની શંકા ઉઠાવવામાં આવી છે તે પ્રકારની શંકા અહીં પણ ઉઠાવી શકાય છે શંકાનું ત્યાં જે પ્રકારે નિવારણ કરવામાં આવ્યું છે એજ પ્રકારે અહીં પણ નિવારણ કરી શકાય છે, વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ અંતરનો અભાવ કહેવાનું કારણ એ છે કે मात०५४ योनी सहा सदमा २३ छे. (भाग, भाव, अप्पा
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy