SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ मनुयोगचन्द्रिका टीका सूत्र १३२ क्षेत्रवारस्पनाबारनिरूपणम् पण्डकपाटमन्थानायवस्थागणनेन तस्याप्यष्टसमयस्थितियात् । असौ हि-केवलि समुद्यावन्यायेन विसापरिणामवशाञ्चतुभिः समयलॊकस्य पूरणं करोति । संहरणमपि प्रतिलोम-तस्यचित्तमहास्कन्धस्य तैरेव चतुभिः समयै द्रष्टव्यम् । एवं च सत्यौ ममयान् कालमानेन भवतीति । एवं चाचित महास्कन्धस्याप्यानुपूर्वीन्यात् अनुपूद्रिव्यस्यापि सर्वलोकव्यापित्यं वक्तव्यं, न तु देशोनलोकव्यापित्वमिति चेदाह-अत्र हि दण्डकपाटमन्धानाधभिन्ना भिमा अवस्थाः। अवस्थाभेदेन वस्तुनोऽपि मेदः । इत्थं च दण्डकपाटमन्थानाद्यवस्थद्रव्येभ्यो भिन्न एवाचित्त. होती है। क्यों कि दण्ड, कपाट और मन्थान आदि अवस्श की गणना से उसमें भी आठ समय की स्थितिकता आती है। यह अचित्त महास्कंध केवलिसमुद्घातन्याय से विस्रसापरिणामवशात् चार समयों में लोक को पूरित करता है। अर्थात् सकल लोक को व्याप्त करलेता है और चार ही समयों में फिर वह अपना मंहार करता है-अर्थात् अपने आपमें समाजाता है। इस प्रकार इसकी स्थिति अठ समय की कालप्र. माण से होती है। फिर एक समय की स्थिति आप इमकी कैसे कहते हो ? तथा यह अचित्त महास्कंध भी आनुपूर्ण रूप है और जब यह इस प्रकार से सर्वलोक व्यापी है तो आनुपूदिव्य को जो आप देशोनलोक व्यापी कह रहे हो वह कैसे संगत माना जा सकता है ? अतः आनुपूर्वी द्रव्य सर्वलोक व्यापी है ऐसा कहना चाहिये ?___उत्तर-दण्ड, कपाट और मन्थान आदि अवस्थाएँ हैं वे भिम २ हैं। और अवस्थाओं के मेद से अवस्थावाली वस्तु में भी भेद होता है। इस આદિ અવસ્થાઓની ગણતરી કરતાં તેની સ્થિતિ આઠ સમયની થાય છે આ આ અચિત્ત મહાસ્ક, કેવલિસમુદ્ધાતને ન્યાયે વિસસા પરિણામને લીધે ચાર સમયમાં સકળ લેકને વ્યાપ્ત કરી દે છે, અને ત્યાર બાદ ચાર સમયમાં જ તે પિતાનો ઉપસંહાર કરે છે એટલે કે પિક અદર જ સમાઈ જાય છે. આ રીતે કાળપ્રમાણને વિચાર કરવામાં આવે તે તેની સ્થિતિ આઠ સમયની થાય છે. છતાં આપ તેની સ્થિતિ એક સમયની શા કારણે કહે છો ? આ અચિત્ત સ્કંધ આઠ સમાની રિતિવાળા હોવાથી આનુપૂર્વ રૂપ જ છે. જે આવી દ્રવ્ય રૂપ આ અચિત્ત રૂપે સર્વ લેકવ્યાપી હોય, તે આનુપૂવ દ્રવ્યને આપ કેવી રીતે દેશેન લેકવ્યાપી બતાવો છે? આ રીતે આનુપૂવી દ્રવ્યને દેશન લેકવ્યાપી કહેવું તે સંગત લાગતું નથી. તેને સવલકવ્યાપી જ કહેવું જોઈએ. ઉત્તર-દંડ, કપાટ અને મન્થાન આદિ જે અવસ્થાઓ છે તે ભિન્ન ભિન્ન છે, અને અવસ્થાએાના ભેદને લીધે અવસ્થાવાળી વસ્તુમાં પશુ ભિન્નતા આવી
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy