SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगदिका का स्त्र १२१ अधोलोक क्षेत्रानुपूर्वीनिरूपणम् टोका- ‘ोगोअखेचाणुपुब्बी' इत्यादि। अधोलोक क्षेत्रानुपूर्वी हि-पूर्वानुपूर्व्यादि भेदेखि विधा प्राप्ता । तत्र पूर्वानुपूरी-नारकजीवनिवासस्थानातिरिक्तस्थानेषु इन्द्रनीलादि बहुविधररनानां प्रभायाः सत्त्वाव प्रथमा नरकविवी रत्नमभेत्युच्यते । द्वितीया शर्करापभा। इयं हि शर्कराणाम्-उपलखण्डानां प्रभावत् प्रभावत्वेन शर्करामभेत्युच्यते । तृतीया-वालुकामभा। बाजुकायाः-सिकतायाः प्रमावन प्रभावत्वेनैषा वालुकाप्रमेत्युच्यते। एवमेव-- पकस्य कीचड ' इति लोकपसिद्धस्य, धूमस्य='घुमा' इति लोकप्रसिद्धस्य, तमसः अन्धकारस्य कृष्णद्रव्यस्य, तमस्तमसः महान्धकारस्य-निविडकृष्णवर्णद्रव्यस्य च प्रभावत् प्रभावत्वेन तत्तत्पृथिवी पङ्कमभा, धूमप्रभा, तमःप्रभा, तमहै उसका नाम रत्नप्रभा इसलिये हुआ है कि नारक जीवों के निवास स्थानों के अतिरिक्त स्थानों में वहां इन्द्रनील आदि अनेक प्रकार के रत्नों की कान्तिका सद्भाव है । शर्कराप्रभा, नाम की जो द्वितीय भूमि है उसकी प्रभा शर्करों-पाषाण खंडों की प्रभा जैसी है। वालुकाप्रमा नाम की जो तृतीय भूमि है उसकी कान्ति रेत की प्रभा के समान है। पंकप्रभा नाम की चौथी भूमि है उसकी प्रभा कीचड़ की प्रभा के समान है। धूनप्रभा नाम की पांचवी भूमि की प्रभा धृ की प्रभा जैसी है। तमः प्रभा नामकी छट्ठी भूमि की प्रभा कृष्ण द्रव्यरूप जो अंधकार है उसकी प्रभा के जैसी है। और जो सातवीं भूमि तमस्तम प्रभा है, उसकी कान्तिगाढ कृष्ण द्रव्यरूप जो महधिकार है उसकी कान्ति जैसी है इस प्रकार पूर्वानुपूर्वी में रत्नप्रभा शर्कराप्रमा, वालुकाप्रभा, पंक નિવાસસ્થાને સિવાયનાં સ્થાનમાં ઈન્દ્રનીલ આદિ અનેક પ્રકારનાં રત્નની કાતિને સદ્ભાવ છે. બીજી તરકપૃથ્વીની કાન્તિ કાંકરાઓની કાન્તિ જેવી હોવાથી તેનું નામ શર્કરા પ્રભા છે. ત્રીજી નરકપૃથ્વીની કાતિ રેતીની કાતિના જેવી હોવાથી તેનું નામ વાલુકાપ્રભા છે. જેથી પૃથ્વીની પ્રભા પંક (કાદવ)ના જેવી હોવાથી તેનું નામ પંકપ્રભા પડયું છે. પાંચમી પૃથ્વીની પ્રભા ધુમાડાના જેવી હેવાથી તેનું નામ “મપ્રભા પડયું છે. છઠ્ઠી પૃથ્વીની પ્રભા કૃષ્ણદ્રવ્ય રૂપ અંધકારના જેવી હેવાથી તેનું નામ તમ પ્રભા છે. સાતમી પૃથ્વીની કાન્તિ ગાઢ-અતિશય કૃષ્ણદ્રવ્ય રૂપ મહાલ્પકારની કાતિ જેવી હોવાથી તેનું નામ તમસ્તમપ્રભા છે આનુપૂર્વમાં આ કમે સાતે પૃથ્વીને ઉપન્યાસ થાય છે.
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy