SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ भोगचन्द्रिका टीका सूत्र ११८ अस्पबहुत्वद्वारनिरूपणम् ५०९ कातयो विभेण्या निर्गता एकाकिनः प्रदेशास्ते विश्रेणिव्यवस्थितत्वादवक्तव्यक. वादबक्तव्यकत्वायोग्या इति तेषामनानुपूर्वीसंख्यायामेवान्तर्भावो भवति । अतो लोकमध्यस्थितां निष्कुटगतां च अनानुपूर्वीद्रव्यसंख्यां मीलयित्वा यदा केवली निर्दिशति, तदाऽवक्तव्यकद्रव्याण्येव स्तोकानि, अनानुपूर्वीद्रव्याणि तु ततो विशेपाधिकानि । अत्र निष्कुटस्थापना ४४४ इति । अत्र विश्रेणिलिखितौ द्वौ अबतव्यकायोग्यौ द्रष्टव्यौ । इत्थम्भूतावामी सर्वलोकपर्यन्तेषु तु बहवः सन्ति, इत्यनानुपूर्तीद्रव्याणाम् अवक्तव्यकद्रव्यापेक्षया बाहुल्यं बोध्यम् । अतएवोक्तम्'सबत्योवाई णेगमवहाराणं अत्तव्यगदम्बाई' इति । आनुपूर्वीद्रव्याणां तु तेभ्यो. स्थित एवं निष्कुट स्थान में हैं और जिनका आकार कण्टक जैसा है, श्रेणि से जो निकले हुए नहीं हैं, ऐसे वे प्रदेश विश्रेणि में व्यवस्थित होने के कारण अवक्तव्यक के योग्य नहीं माने गये हैं । अतः इनका अन्तर्भाव अनानुपूर्वी की संख्या में ही हुआ है । इसलिये लोक के मध्य में स्थित और निष्कुट जो अनानुपूर्वी द्रव्यों की संख्या है उसको मिलाकर जिस समय-केवली भगवान् इसका कथन करते हैं। तब वेऐसा ही कहते हैं कि अवक्तव्यक द्रव्यही स्तोक हैं और अनानुपूर्वीद्रव्य उनसे कुछ अधिक हैं । निष्कुट की स्थापना यहां ४ ४ ४ इस प्रकार से है। इसमें विश्रेणि लिखित दो अवक्तव्यक के अयोग्य हैं। इस प्रकार के तो ये समस्त लोक के अन्त तक बहुत हैं। इसलिये अवतव्यक द्रव्यों की अपेक्षा अनानुपूर्वी द्रव्यों की अधिकता जाननी चाहिये ? થિત (રહેલે) છે અને નિષ્ફટસ્થાનમાં છે અને જેને આકર કંટક (કાંટા) જે છે, શ્રેણિમાંથી જેઓ નીકળેલા નથી, એવા તે પ્રદેશ વિશ્રેણિમાં વ્યવસ્થિત હોવાને કારણે તેમને અવક્તવ્યક કહેવાને ગ્ય ગણ્યા નથી તેથી તેમને સમાવેશ અનાનુપૂર્વીની સંખ્યામાં જ થયો છે. તેથી લેકની મધ્યમાં સ્થિત અનાનુપૂર્વી દ્રવ્ય અને નિષ્ફટગત અનાનુપૂર્વી દ્રવ્યોની સંખ્યાનો સરવાળો કરીને જ્યારે કેવલીભગવાન તેમનું કથન કરે છે ત્યારે તેઓ એવું જ કહે છે કે અવક્તવ્યક દ્રવ્યો જ ઓછાં છે અને અનાનુપૂવ દ્રવ્ય તેમના કરતાં विशेषाधिः छ निटनी स्थापना (आकृति) मही' मा प्रमाणे ठे-'४४४' તેમાં વિશ્રેણિ લિખિત બે અવક્તવ્યને ગ્ય નથી. આમ તે તેઓ સમસ્ત લાકના અન્ત સુધીમાં ઘણું જ છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે જ અવકતવ્યક દ્રવ્ય કરતાં અનાનુપૂર્વી દ્રવ્યોની અધિકતા સમજવી જોઈએ.
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy