SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ५०८ मनुयोगधारने यावन्तो लोके द्विकयोगाः संभवन्ति तावन्ति प्रत्येकं द्रव्याणि, तदारम्भकास्तु प्रदेशा इति। किंच 'सम्बत्योवाई गमववहाराणं अवत्तध्वगदम्बाई इत्यादि यदुक्त तत्रोच्यते-ननु यदा पूर्वोक्तयुक्त्या एकैको नभामदेशोऽनेकेषु द्विकसंयोगेषूपयुज्यते, तदा अनानुपूर्वी द्रव्येभ्योऽवक्तव्यकद्रव्याणामेव बाहुल्यमुपलभ्यते, पञ्चप्रदेशनमःकल्पनायामपि पञ्चसंख्यकेभ्योऽनानुपूर्वीद्रव्येभ्योऽष्टसंख्यकानामवक्तव्य कद्रव्याणामेव आधिक्यदर्शनात् , तत् कथमिहोक्त 'सव्वत्योवाई णेगमववहाराणं अवत्तनगदव्वाई' इति ? अत्रोच्यते-लोकमध्यमात्रमाश्रित्य अवक्तव्यकद्रव्याणामाधिक्यमुक्तम् । परन्तु लोकपर्यन्तस्थितनिष्कुटगता ये कण्टआरंभ करने वाले प्रदेश हैं । किंच- “सम्वत्योबाई णेगमववहाराणं अवत्तव्वगवाई" इत्यादि जो कहा है उसके विषय में शंकाकार का ऐसा कहना है कि पहिले प्रदर्शित युक्तिके अनुसार जब एक एक अकाशप्रदेश अनेक द्विक संयोगों में उपयुक्त होता है तब अनानुपूर्वी द्रव्यों से अवक्तव्यक द्रव्यों की ही बहुलता मालुम देती है जैसा पहिले कहा गया है कि आकाश के कल्पित पांच प्रदेशों में एक २ प्रदेश पर अनानुपूर्वी द्रव्य रहता है और आठ अवक्त. व्यक द्रव्य रहते हैं। अतः इस कथन से अनानुपूर्वी द्रव्यों की अपेक्षा अवक्तव्यक द्रव्यों की बहलना पाई जाती है। तो फिर यहां ऐसे कैसे कहा कि नैगमव्यहारनय संमत अवक्तव्यक द्रव्य सर्वस्तोक हैं ? उत्तर-लोकके भध्यभाग मात्र को आश्रित करके अवक्तव्यक द्रव्यों में अधिकता कही गई है । परन्तु जो एक २ प्रदेश लोक के अन्त तक -“ सव्वत्थोवाई गमववहारणं अवत्तव्वगव्वाई" आये थे જે કહ્યું છે કે ન ગમવ્યવહારનયસંમત અવક્તવ્યક દ્રવ્યે સૌથી ઓછાં છે, પરન્તુ આ૫નું આ કથન બરાબર લાગતું નથી પહેલાં આપે જ એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે એક એક આકાશપ્રદેશ અનેક દ્વિસંગોમાં ઉપયુક્ત થાય છે, અને તેથી જ અનાનુપૂવ કો કરતાં અવક્તવ્યક દ્રવ્યોની જ અધિકતા હોવી જોઈએ આપે પહેલાં એવું કહ્યું છે કે લેકના પાંચ પ્રદેશે હોય તે દરેક પ્રદેશમાં એક એક અનાનુપૂવ દ્રવ્યની અવગાહના હોય તે પાંચ પ્રદેશમાં પાંચ અનાનુપૂવી દ્રવ્યો હોઈ શકે અને તે પાંચ પ્રદેશમાં આઠ અવક્તવ્યક દ્રવ્ય રહી શકે આપના પૂર્વોક્ત આ કથન દ્વારા તે અવ. ક્તવ્યક દ્રવ્ય અનાનુપૂવી દ્રવ્ય કરતાં અધિક હોવાની વાતને જ પુષ્ટિ મળે છે. છતાં અહી આપે શા કારણે એવું કથન કર્યું છે કે નૈગમવ્યવહાર નયસંમત અવક્તવ્યક દ્રવ્યે સર્વસ્તક છે? ઉત્તર-લેકના મધ્યભાગ માત્રને અનુલક્ષીને અવક્તવ્ય દ્રવ્યોની અધિતા બતાવવામાં આવી છે. પરંતુ જે એક એક પ્રદેશ લેકના અન્ત પર્યક્ત
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy