SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ मनुयोगचन्द्रिका टीका सूत्र ११२ क्षेत्रप्रमाणद्वारनिरूपणम् ४७५ भागवतित्वात् । नानाद्रव्याण्याश्रित्य तु अबक्तव्यकद्रव्याणि सर्वलोके सन्ति, नानाद्रव्यापेक्षया द्विपदेशा गाढानामवक्तपाद्रव्याणां समस्तलोकव्यापित्वादिति भावः। ननु-आनुपूर्वादीनि त्रीण्यपि द्रव्यागि सर्वलोकव्यापीनि पोच्यन्ते, इस्थं च येष्वाकाशप्रदेशेषु आनुपूर्वी, तेष्वेवाकाशपदेशेषु अनानुपूर्व्यवक्तव्य कद्रव्ययोरपि सद्भावः प्रतिपादितो भवति, एवं च कथमेकस्यैव क्षेत्रस्य परस्परविरुद्ध भिन्नविषयम् आनुपूर्व्यादिव्यपदेशत्रयं स्यात् ? इति चेत् , अप्रोच्यते-त्र्यादिप्रदेशावव्यक द्रव्यरूप से कहा गया है । लोक के असंख्यात प्रदेशों की अपेक्षा से असंख्यातवें भाग रूप पड़ते हैं। इसलिये अवक्तव्यक द्रव्य को लोक के असंख्यातवें भागवर्ती माना गया है। तथा नाना अवक्तव्यकद्रव्यों की अपेक्षा से जितने भी अवक्तव्यक द्रव्य हैं, वे सब लोक के दो २ प्रदेशों में व्यापक रहने के कारण सर्वलोकव्यापी माने गये हैं। शंका-आनुपूर्वी आदि जो द्रव्य हैं वे सब ही लोकव्यापी हैं ऐसा आप कहते हैं । सो जिन आकाश प्रदेशों में आनुपूर्वी द्रव्य रहते हैं। उन्हीं आकाश प्रदेशों में इतर दो अनानुपूर्वी अवक्तव्यक द्रव्य भी रहते हैं। यही बात इस कथन से प्रतिपादित होती है । अतः इस प्रकार के कथन से एक ही क्षेत्र में परस्पर विरुद्ध ओनुपूर्वी आदि व्यपदेशत्रय जो कि भिन्न भिन्न विषय से संबंधित है, कैसे संगत हो सकता है ? દ્રવ્ય કહેવામાં આવે છે. લેકના તે બે પ્રદેશને લેકના અસંખ્યાત પ્રદેશોની સાથે સરખાવવામાં આવે તે લેકના અસંખ્યાતમાં ભાગની બરાબર જ હોય છે. તે કારણે જ એક અવક્તચેક દ્રવ્યને લેકના અસંખ્યાતમાં ભાગમાં જ રહેલું માનવામાં આવ્યું છે. વિવિધ અવક્તવ્યક દ્રવ્યની અપેક્ષાએ વિચારવામાં આવે છે તે સઘળાં અવક્તશ્યક દ્રવ્ય લેકના બબ્બે પ્રદેશમાં વ્યાપ્ત હોવાને કારણે તેમને સર્વલોકવ્યાપી માનવામાં આવ્યાં છે. શંકા-આપે અહીં એવું પ્રતિપાદન કર્યું છે કે આનુપૂ આદિ જે દ્રવ્ય છે તેમાં સમસ્ત લેકવ્યાપી છે. આપના આ કથન વડે તે એવું પ્રતિપાદિત થાય છે કે જે આકાશપ્રદેશમાં આનુપૂર્વી દ્રવ્ય રહે છે, એજ પ્રદેશમાં અનાનુપૂર્વી દ્રો અને અવક્તવ્યક દ્રવ્ય પણ રહે છે, આ પ્રકારનું કથન સંગત લાગતું નથી, કારણ કે એક જ ક્ષેત્રમાં પરસ્પરથી વિરૂદ્ધ એવાં આનુપૂવ આદિ દ્રવ્યને અવગાહ કેવી રીતે સંભવી શકે? ભિન્ન ભિન્ન વિષય સાથે સંબંધિત આ ત્રણેને એક જ ક્ષેત્રમાં કેવી રીતે સદૂભાવ હે.
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy