________________
मनुषोगवारले लोकस्य संख्येयतमे भाग एव वर्तते, एकप्रदेशावगाढस्यैवानानुपूर्वीत्वेन विवक्षणात, एकप्रदेशस्य च लोकाऽसंख्येयभागवर्तित्वादिति । नानाद्रव्याण्याश्रित्य तु अनानुपूर्वीद्रव्याणि नियमाव सर्वलोकव्यापी नि भवन्ति, एकैकमदेशावगाढद्रव्यभेदानां समस्तलोकव्यापित्वादिति भावः ।
एवम् अनानुपूर्वीद्रव्यवत् अक्तव्यकद्रव्याण्यपि भणितव्यानि वक्तव्यानि । अयं भावः-एकं द्रव्यमाश्रित्यावक्तव्यकद्रव्यमपि असंख्येयतम मागे एव भवति, द्विपदेशावगाढस्यैवावक्तव्यकद्रव्यत्वेनाभिधानात् मदेशद्वयस्य च लोकासंख्येयरूप से वही द्रव्य विवक्षित हुआ है, जो लोक के एकप्रदेश में ही-अव. गाढ होता है । लोक का एकप्रदेश लोक के असंख्यातवें भाग में रहने वाला है । इसलिये अनानुपूर्वी द्रव्य लोक के असंख्यातवें भाग में ही अवगाही माना गया है । (नाणा दवाई) नाना अनानुपूर्वी द्रव्यों की(पडुरुव) अपेक्षा लेकर अनेक अनानुपूर्वी द्रव्य (णियमा) नियम से (सव्य लोए होज्जा) सर्वलोक व्यापी माने गये हैं । क्योंकि एक एकप्रदेश में अवगाढ अमानुपूर्वीद्रव्यों के भेद समस्त लोक को व्याप्त किये हुए रहते हैं। (एवं अवत्तवगव्वाणि वि भाणियवाणि ) इसी प्रकार अनानुपूर्वी द्रव्य की तरह अवक्तव्यक द्रव्यों के विषय में भी जानना चाहिये । तात्पर्य कहने का यह है कि एक अवक्तव्यक प की अपेक्षा से एक अवक्तव्यकद्रव्य भी लोक के असंख्यातवें भाग में ही अवगाही रहता है, क्योंकि लोक के प्रदेशव्य में अवगाहुए द्रव्य को अवक्तરૂપે એજ દ્રવ્ય વિવક્ષિત થયું છે કે જે લેકના એક પ્રદેશમાં જ રહેલું હોય છે. લેકિનો એક પ્રદેશ લેકના અખાતમાં ભાગમાં રહેલું હોય છે. તે કારણે અનાનુપૂવી દ્રવ્યને ઠોકના અસંખ્યાતમાં ભાગમાં જ અવગાહી માનવામાં આવ્યું છે.
(नाणादवाई पदुच्च) विविध अनानुषी द्रव्योनी अपेक्षा विकार ४२पामा भावे, त (णियमा पव्वलोए होज्जा) तो तभ२ नियमयी સર્વલેકવ્યાપી માનવામાં આવેલ છે, કારણ કે એક એક પ્રદેશમાં અવગાઢ અનાનુપૂવી દ્રવ્યોના ભેદ સમસ્ત લેકને વ્યાપ્ત કરીને રહેલાં હોય છે. ( अवत्तव्यगदव्वाणि वि भाणियव्याणि) मनानुभूती द्रव्याना २० ४यन અવક્તવ્યક દ્રવ્ય વિષે પણ અહીં ગ્રહણ કરવું જોઈએ એટલે કે એક અવતવ્યક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે એમ કહેવું જોઈએ કે એક અવક્તવ્યક દ્રવ્ય લેકના અસંખ્યાતમાં ભાગમાં જ અવગાહી હોય છે, કારણ કે લોકના બે પ્રદેશમાં જ અવગાહિત થયેલા દ્રવ્યને અવતાયક.