SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोगचन्द्रिका टीका सूत्र ९९ पुद्गलास्तिकायमधिकृत्य मेदत्रयनिरूपणम् ४३५ परिपाटयादिलक्षणः क्रमः प्रक्रान्तः । स च द्रव्यबाहुल्ये सत्येव संभवति । व चास्ति धर्मास्तिकाये, अधर्मास्तिकाये, आकाशास्तिकाये च पुद्गलास्तिकायवद् इम्पबाहुल्यम् , एकैक द्रव्यत्वात्तेषाम् । जीवास्तिकाये त्वनन्तजीवद्रव्याणां सवाद् गमप्यस्ति द्रव्यबाहुल्यम् , तथापि परमाणुद्विपदेशिकादिषु यथा पूर्वानुपूर्वीत्वा. दिहेतुः पूर्वपश्चाद्भावो विद्यते, न तथा जीवद्रव्येषु, प्रत्येकजीवस्यासंख्येयप्रदेश परवेन सर्वजीवानां तुल्पप्रदेशत्वात् । परमाणुद्विपदेशिकादिद्रव्याणां तु विषमप्रदेशिकत्वात् पूर्वपश्चाद्भावो विद्यते । तथा-अद्धासमयस्यापि एकसमयरूपत्वादेव हुआ है-उदाहरण से उपस्थित किया गया है वैसे ही अन्य धर्मास्ति काय आदि द्रव्य क्यों नहीं उदाहृत किये गये हैं। उत्तर-यहां पूर्वानुपूर्वी आदि के विचार में परमाणु आदि द्रव्योंका परिपाटीरूपक्रम प्रक्रान्त कथन में चलरहा-है, सो वह क्रम द्रव्यकी बहु खतामे संभवित होता है-बन सकता है धर्मास्तिकाय में, अधर्मास्ति. काय में और आकाशास्तिकाय में पुगद्लास्तिकाय की तरह यह द्रव्यषाहुल्य नहीं है क्योंकि सब एकएक द्रव्यरूप माने गये हैं। यह यद्यपि जीवा. स्तिकाय में अनंत जीवद्रव्यों की सत्ता होने के कारण द्रव्यवाहुल्य है, परन्तु फिरभी परमाणुओं में एवं द्विप्रदेशी स्कंध आदिकों में जैसा पूर्वानुपूर्वी आदि कारणभूत पूर्व पश्चाद्भाव विद्यमान है वैसा जीव. द्रव्यों में नहीं है। क्योंकि प्रत्येक जीव असंख्यात प्रदेशवाला है। इस लिये समस्त जीवों में तुल्य प्रदेशना है परमाणुओं एवं द्विप्रदेशिक નુપૂર્વી આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ધર્માસ્તિકાય આદિ અન્ય દ્રવ્યને ઉદાહરણરૂપે કેમ લેવામાં આવ્યાં નથી ? ઉત્તર-અહીં પૂર્વાનુપૂર્વ આદિને વિચાર કરતાં પરમાણુ આદિ દ્રવ્યોનો પરિપાટી રૂપ કમ (અનુક્રમ) પ્રસ્તુત કથનમાં પ્રતિપાદિત થઈ રહ્યો છે. તેથી આ કથન દ્રવ્યની બતામાં જ સંભવી શકે છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પુદ્ગલાસ્તિકાયની જેમ આ દ્રવ્યબાહુલ્યને સદુર્ભાવ નથી. કારણ કે તેમને તે એક એક દ્રવ્યરૂપ માનવામાં આવેલ છે. જે કે જીવાસ્તિકામાં અનંત છવદ્રવ્યોની સત્તા (અસ્તિત્વ) હોવાને કારણે દ્રવ્યબાહુલ્ય છે, પરંતુ પરમાણુઓમાં અને દ્ધિપ્રદેશી સધ આદિકે માં જે પૂર્વાપવી આદિના કારણભૂત પૂર્વપશ્ચાત્ ભાવ વિધમાન છે, એ જીવ દ્રવ્યમાં નથી. કnણ કે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશવાળે છે તેથી સમસ્ત જીવોમાં તુલ્ય (સમાન) પ્રદેશતા છે. પરમાણુએ અને દ્વિદેશિક આદિ દ્રવ્યમાં તે વિષમ --
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy