________________
-
-
४५८
अनुयोगदाणे अनानुपूर्व्यवक्तव्यकद्रव्यविषयेऽप्येवमेव बोध्यम् । स्पर्शनाद्वारेऽपि एवमेव बोध्यम् । कालद्वारे तु-कालतः आनुपूर्वीत्वानानुपूर्वीत्वावक्तव्यत्वानामव्यवच्छिमत्वेन सर्वदाऽवस्थायित्वात् कालत्रयेऽप्येषां सर्वाद्धास्थानं बोध्यम् । अत एवैषां काल. तोऽन्तरमपि न भाति, आनुपूर्वीत्वादीनां कालत्रयेऽपि सत्येन व्यवच्छेदाभावात् , इत्यन्तरद्वारे भावनीयम् । भागद्वारे त्वेवं विज्ञेयम्-आनुपूर्वीद्रव्येषु प्रत्येकद्रध्याणिक्योंकि आनुपूर्वी त्वरूप सामान्य एक है और वह सर्वलोक व्यापी है इसलिये नियमतः आनुपूर्वी द्रव्य की सत्ता सर्वलोक में हैं । इसी प्रकार से अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों के विषय में इसी प्रकार का कथन जानना चाहिये । तथा स्पर्शना द्वार में भी ऐसा ही मंतव्य जोनना चाहिये । अर्थात् आनुपूर्श आदि समस्त द्रव्य सर्वलोक का नियम से स्पर्श करते हैं। यही विषय प्रश्नोत्तर पूर्वक (संगहस्त आणुपुत्वीदब्वाई लोगस्स किं संखेज मागं फुसति ? असंखेज्जहभागं फुसति संखेज्जे भागे फुसति, असंखेज्जे भागे फुमति ? सव्वलोग फुसति? नो संखेज्जइभागं फुपति, गाव नियमा सव्वलोगं फुसति, एवं दोनिवि) सूत्रकार ने इन पदों द्वारा स्पष्ट किया है। (संगहस्स आणुपुव्वीदवाई कालो केवच्चिरं होति ? सब्बद्धा एवं दोन्निथि)
प्रश्न-संग्रहनय मान्य ममस्त भानुपूर्धी द्रव्य काल को आश्रित करके कितने समय तक आनुपूर्वी रूप से रहते हैं। પૂર્વીત્વ રૂપ સામાન્ય એક છે અને તે સર્વલેકવ્યાપી છે, તેથી નિયમથી જ આનુપૂર્વી દ્રવ્યની સત્તા (અસ્તિત્વ) સર્વ લેકમાં છે. આ પ્રકારનું કથન અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્ય વિષે પણ સમજવું એટલે કે તે બને અસ્તિત્વ પણ નિયમથી જ સમસ્ત લેકમાં છે. સ્પર્શનાને અનુલક્ષીને પણ એવું જ કથન સમજી લેવું. એટલે કે આનુપૂર્વી આદિ સમસ્ત દ્રવ્ય નિયમથી જ સર્વલકને સ્પર્શ કરે છે. એ જ વિષયનું સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તરે દ્વારા સ્પષ્ટીકરણ કર્યું. છે
(संगहस्स आणुपुव्वीदव्वाई लोगस्स किं संखेजइभागं फुसंति ? असंखेन्जर भागं फुसंति, संखजे भागे फुसं ते, असखिग्जे भागे फुसंति, सबलोग फुसंति? नो संखेज्जइभागं फुसंति, जाब नियमा सव्वलोगं फुसंति, एवं दोन्नि वि.)
પ્રશ્ન-હે ભગવન! સંગ્રહનયસંમત આનુપૂર્વ કચ્ચે શું લેકના સંખ્યાતમાં ભાગને સ્પર્શે છે કે, અસંખ્યામાં ભાગને સ્પર્શે છે, કે સમસ્ત લેકને પશે છે?