SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका का सूत्र ८३ द्रव्यप्रमाणनिरूपणम् परमाणनामप्यवस्थानम् । न चाक्षिदृष्टेऽप्यर्थेऽनुपपत्तिः, अनिप्रसङ्गात् । अत मानुपूर्व्यादि द्रव्याणामानन्त्ये न कश्चिद् दोष इति ॥१०८३.। दूसरे ओर भी अनेक पदीपों की प्रभा के परमाणुओं का अवस्थान हो जाता है। आखों देखे हुये अर्थ में शंका करने जैसी कोई पात ही नहीं होती है । नहीं तो, अतिप्रसंग नाम का दोष आता है। इसलिये भानुपूर्वी आदि अनन्त द्रव्यों को असंख्यात प्रदेशी आकाश में अब स्थित होने में कोई बाधा नहीं आती है। और न आनुपूर्ण आदि द्रव्यों को अनंत मानने में कोई आपत्ति आती है। ___ भावार्थ- सूत्रकार ने अनुगम का द्वितीय भेद जो द्रव्य प्रमाण है उसके विषय में यह निर्णय किया है उसमें आनुपूर्वी आदि द्रव्यों का प्रमाण अनन्त है ऐसा निर्देश कर ऐसा स्पष्ट किया है कि असंख्यात प्रदेशी आकाश लोकाकाश-में इनका अवगाहन बाधित नहीं हो सकता है क्योंकि पौगलिक परिणाम अचिन्त्य होना है। एकही घर के भीतर में रहे हुये आकाश में हम देखते हैं कि अनेक प्रदीप प्रभा के परमाणु समा जाते हैं। इसी प्रकार से अवगाहन शक्ति के योग से और परिणमन की विचित्रता से एक भी आकाश के प्रदेश में अनन्त आनुपूर्वी आदि द्रव्यों का अवगाहन बाधित नहीं होता है । ॥सू० ८३॥ રહેલ આકાશના પ્રદેશોમાં બીજા પણ અનેક પ્રદીપની પ્રજાના પરમાણુઓનું અવસ્થાન (નિવાસ) થઈ જાય છે. આંખો વડે જોયેલા વિષયમાં શંકાને કોઈ અવકાશ જ રહેતું નથી નહી તે, અતિપ્રસંગ નામને દોષ આવે છે. તેથી આનુપૂર્વી આદિ અનંત દ્રવ્યનું અસંખ્યાત પ્રદેશી આકાશમાં અવસ્થાન થવામાં કઈ બાધા (મુશ્કેલી, અવરોધ) રહેતી નથી અને આવી આ દ્રવ્યાને અનંત માનવામાં પણ કોઈ વાંધો સંભવ નથી. ભાવાર્થ-સૂત્રકારે અનુગામના દ્રવ્યપ્રમાણ નામના બીજા ભેદનું આ સૂત્ર દ્વારા નિરૂપણ કર્યું છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આનુપૂર્વી આદિ દ્રવ્ય અનંત છે. આ પ્રકારનું પ્રતિપાદન કરીને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે અસંખ્યાત પ્રદેશી આકાશમાં-લે કાકાશમાં તેમની અવગાહના હોવાની વાત સ્વીકારવામાં કોઈ પણ પ્રકારનો વાંધે સંભવી શકતું નથી, કારણ કે પીગલિક પરિણામ અચિત્ય હોય છે. એક જ ઘરની અંદર રહેલા આકાશમાં (અવકાશમાં) અનેક પ્રદીપની પ્રજાના પરમાણુઓને સમાવેશ થઈ જાય છે, એ વાત તે આપણે આપણી આંખ વડે જ જોઈ શકીએ છીએ. એજ પ્રમાણે અવગાહનશક્તિના યોગથી અને પરિણમનની વિચિત્રતાથી આકાશનાં એક પ્રદેશમાં પણ અનંત આનુપૂર્વી આદિ દ્રવ્યોનું અવગાહન (समावेश) भानपामा मापत्ति संसपी सती नथी. सू०८३॥
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy