SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ मनुयोगचन्द्रिका सूत्र ७५ अनौपनिधि कीद्रव्यानुपूर्वीनिरूपणम् ३११ स्कन्धेष्वस्ति, अतस्तेषु प्रत्येकं स्कन्धः भानुपूर्वी भवति । परमाणुपुद्गले तु एतत्रितयं नास्ति, अतः सोऽनानुपूर्वी बोध्यः । द्विपदेशिकस्तु अवक्तव्यको भवति । यद्यपि तत्र परमाणुद्वयस्य सद्भावादन्योऽन्यापेक्षया पूर्वपश्चादावोऽस्ति, अतस्तत्र पूर्वस्य अनु-अनुपूर्व तस्य भाव आनुपूर्वी इत्येवंरूपाऽऽनुपूर्वी सुतरां सिध्यति, तथापि मध्याभावात् सम्पूर्णगणनानुक्रमो नास्ति, अतः स आनुपूर्णत्वेन वक्तुमशक्यः । ननु माऽस्तु सम्पूर्णगणनानुक्रमस्तथापि पूर्वपश्वाझावरूपाया आनुया विधमानत्वादयमानुपूर्वी भवितु मर्हति ? इति चेदुच्यने, यथा मेरुपर्वतादौ कचित शन्द का वाच्यार्य है। ये तीनों आदि मध्य और अन्त त्रिप्रदेशिक आदि स्कंध से लेकर अनन्त प्रदेशतक के स्कंधों में होते हैं। इसलिये इनमें प्रत्येक स्कंध आनुपूर्वी रूप होता है । परन्तु जो एक परमाणु है उसमें ये तीनों नहीं होते हैं। इसलिये वह आनुपूर्वी नहीं होता है। विप्रदेशिक पुद्गलस्कंध अवक्तव्य होता है । यद्यपि द्विप्रेशिक स्कंध में दो परमाणु संश्लिष्ट रहते हैं इसलिये वहां अन्योन्यापेक्षा से पूर्व पश्चाद्धाव है । अतः पवस्य अनु-पूर्व के पीछे-अनुपूर्व है और इस अनुपूर्व का जो भाव है वह आनुपूर्वी है। इत्येवं रूपा आनुपूर्वी सुतरां वहां सिद्ध हो जाती है, तो भी मध्य का अभाव होने से सम्पूर्ण गणनानुक्रम वहां नहीं बनता है। इसलिये वह गणनानुक्रम आनुपूर्वी रूप से वक्तुं अशक्य है। 'अन्त' पहन पाया है. मा जोन (भा6, मध्य भने सन्तना) સદ્ભાવ ત્રિપ્રદેશિક આદિ સ્કધથી લઈને અનંત પ્રદેશિક પર્યાના સ્કંધમાં હેય છે. તેથી તે પ્રત્યેક અંધ આનુપૂર્વી રૂપ હોય છે. પરંતુ જે એક પરમાણુ છે તેમાં આદિ, મધ્ય અને અન્ત, આ ત્રણેને અભાવ હોય છે, તેથી એક પરમાણ આનુપૂર્વી રૂપ હેતુ નથી દ્વિદેશિક સ્કંધને આનુપૂવી રૂપે અથવા તે અનાનુપૂર્વી રૂપે વ્યકત કરી શકતા નથી તેથી તેને અવકતવ્ય કહ્યો છે જે કે દ્વિદેશિક સ્કંધમાં બે પરમાણુ સંક્ષિણ રહે છે, તે કારણે તેમાં અન્યની અપેક્ષાએ પૂર્વપશ્ચાદુભાવને (આદિ અને અન્તનો) સદુભાવ હોય છે, પરંતુ ત્યાં મધ્યને સદ્ભાવ હેતે નથી અનુપૂર્વની व्युत्पत्ति मा प्रमाणे याय छ-" पूर्वस्य अनु अनुपूर्वः " " ५u'नी पा७नु' એટલે અનુપૂર્વ ” આ અનુપૂર્વને જે ભાવ છે તેનું નામ આનુપૂવી છે. આ પ્રકારની આનુપૂર્વી તે અહીં (દ્વિદેશી ધમાં) સરળતાથી સિદ્ધ થઈ જાય છે, છતાં પણ મધ્યનો અભાવ હોવાથી ત્યાં સંપૂર્ણ ગણનામ સંભવી શકતે નથી તેથી તે ગણનાનુક્રમ આનુપૂર્વી રૂપે વ્યકત થ અશક્ય છે,
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy