SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० अमुयोगद्वारले परमाणुपुद्गलारतु अनानुपर्यों भवन्ति । द्विप्रदेशिकानि-चणुकस्कन्धद्रयाणि आनुपूर्वितयाऽनानुपूर्वितया वा अवक्तव्यकानि भवन्ति । अत्रेदं बोध्यम्-आनुपूर्वी परिपाटीत्युच्यते । सा च यत्रैवादि मध्यान्तलक्षण: सम्पूर्णो गणनानुक्रमोऽस्ति तत्रैवोपपद्यते, नान्यत्र । एवं च यत्र स्कन्ध आदिमध्यो. ऽन्तश्च भवति स स्कन्ध आनुपूर्वीत्युच्यते । आदिश्व यस्मात्परमस्ति पूर्व नास्ति स बोध्यः । मध्यश्च यस्मात् पूर्वमस्ति परमप्यस्ति स बोध्यः। अन्तश्च यस्मात्पूर्वमस्ति पर नास्ति स बोधपः। एतत्रितयं तु त्रिभदेशिकाघनन्तमेदेशिकान्तेषु पोग्गला अणाणुपुब्बीओ, दुपएसियाइंअवत्तव्वयाइं) जो भिन्न २ असंबद्ध अवस्थावाले-पुद्गल परमाणु हैं वे आनुपूर्वियां नहीं हैं। (दुपएसियाई अवत्तवयाइ) और जो दो प्रदेशवाले पुद्गल स्कंध हैं वे आनुपूर्वी रूप से और अनानुपुर्वी रूप से वक्तव्य नहीं होने के कारण अवक्तव्य हैं। ___यहां यह समझना चाहिये-कि आनुपूर्वी नाम परिपाटी का है। यह परिपाटीरूप आनुपूर्वी वहीं पर होती है कि जहां पर आदि मध्य और अन्त रूप गणना का संपूर्ण अनुक्रम होता है। अन्यत्र नहीं होती। इस प्रकार जहां स्कंध में आदि, मध्य और अंत होता है। वह स्कंध आनुपी ऐसा कहलाता है। जिससे पर है और पूर्व नहीं है वह आदि शब्दका वाच्यार्थ-पदका अर्थ है। जिससे पूर्व है और पर भी है वह मध्य शब्द का वाच्यार्थ है । और जिससे पूर्व है परन्तु पर नहीं है-वह अन्त (परमाणुगोग्गला अणाणुपुब्बीओ, दुपएसियाई अवत्तव्वयाइ) २ CAR ભિન્ન-અસંબદ્ધ અવસ્થાવાળા પુદ્ગલ પરમાણુઓ છે તેઓ આનુપૂર્વી રૂપ નથી, અને જે બે પ્રદેશવાળા પુલસ્ક છે તેમને આનુપૂર્વી રૂપે અને અનાનુપૂર્વી રૂપે વ્યક્ત કરી શકાય એવાં ન હોવાથી અવકતવ્ય છે. અહીં આનુપૂર્વાને અર્થ પરિપાટી સમજે તે પરિપાટી રૂ૫ આનુ પ્રવીને ત્યાં જ સદ્ભાવ હોય છે કે જ્યાં આદિ, મધ્ય અને અન્ત રૂપ ગણનાનો સંપૂર્ણ અનુક્રમ શકય હોય છે-જ્યાં આ અનુક્રમ સંભવિત હતો નથી ત્યાં આનુપૂવી પણ સંભવી શકતી નથી આ પ્રકારે જે રકધમાં આદિ, મધ્ય અને અન્ન હોય છે, તે સ્કલ્પને આનુપૂર્વી રૂપ કહી શકાય છે. જેની પૂર્વે કંઈ ન હોય પણ પછી કંઈક હોય, એ “આદિ' પદને વસ્યાથી છે. જેની પૂર્વે કંઈક હોય અને પછી પણ કંઈક હોય, એ “મધ્ય' પદને પામ્યાર્થ છે. જેની પૂર્વે કંઈક હોય પણ પછી કંઈ પણ ન હોય, એ
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy