SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका. सू०२२ नद्वयतिरिक्तलोकोत्तरिपद्रव्यावर कनिरूपणम् १५७ प्रादितम्तत्प्रदापितवहीराजप्रासादसहितं समस्तमपि तन्नगरं ददाह । तो राज्ञा स वणिग्दण्डितो नगगद् निष्कासितश्च । ___तथा त्वमपि अविधि वृत 7 अस्य प्रशंसां कुन् आत्मानं संधं च विना शयसि । यदि पुनरत्त मेनं शिक्षयसि, तदाऽपर नृप इव स्वपस्कल गणकारको भविष्यसि । तथाहि आसीत्कश्चिद् राजा, यो हि तथाविधकर्मकारिणं कंचीदेकं वणिज समाहूब प्रोक्तवान्-'दि तव पद्मरागमणिभिरग्नेस्तर्पणमावश्यकं, तर्हि वने गत्वा को भी स्वाहा कादिया । राजा ने जब परिस्थिमि का विचार किया तो अपने अज्ञानमा पर उसे बडा पश्चात्ताप हुआ । अन्तमें उसने उस वणिक को दण्डित करअपने नगर में बाहिर निकाल दिया। इसी प्रकार आप भी अविधि में प्रवृत्त हुए इस साधु की जो प्रशंसा करते हैं-वह आप का आर संघ का विनाशक है। यदि इस संघ में आप किसी एक को भी शिक्षित करदे तो आपका यह कार्य एक दूसरे राजा की तरह स्व और परका कल्याणकारक होगा-मुनिये-एक राना था। उसके राज्य में भी इसी अग्निभका कति की तरह एक वणिक रहता था। वह भी प्रतिवर्ष पनरागमणियों को घर में भरकर उसमें आग लगा देता था-और इस तरह से अग्नि का संतर्पित किया करता था। जब राजा को उसकी इस बात का पता लगा- व उसे बुलाकर उसने कहा कि यदि पद्मरागमणियों से अग्नि को संतर्पित करना तुम्हारे लिये आवश्यक है-जो तुम यह कार्य नगर में रह લેવાનું કાર્ય મુશ્કેલ બની ગયું. તે આગની જવાળાઓમાં રાજમહેલ સહિત આખું નગર ભસ્મીભૂત થઈ ગયું. જ્યારે રાજાએ આ પરિસ્થિતિના કારણને શાંત ચિત્ત વિચાર કર્યો ત્યારે તેને પોતાની અા.દાને માટે પશ્ચાત્તાપ થયો. તેણે તે વણિકને સજા ફરમાવીને પિતાના નગરમાંથી હાંકી કાઢયે. તે રાજાની જેમ આપ અવિધિમાં પાપાચારમાં પ્રવૃત્ત થયેલા આ શઠ સાધુની જે પ્રશંસા કરે છે, તે આપને અને સંઘને વિનાશ કરનારી નિવડશે. જે આપ કા સંઘમાંથી એવા એક સાધુને પણ શિક્ષા કરીને હાંકી કાઢશે. તે આપનું તે કાર્ય એક બીજા રાજાના કાર્યની જેમ રવ અને પરનું કાણું કરનારૂં થઈ પડશે. હવે તે સવસ બીનાથે સાધુ તે રાજાની કથા તે આચાર્યને કહી સંભળાવે છે કેઈ એક રાજાના નગરમાં ઉપર્યુકત અગ્નિભકત વણિક જે એક વણિક રહેતું હતું. તે પણ અગ્નિદેવને તૃપ્ત કરવા નિમિત્તે પ્રતિવર્ષ પિતાના ઘરમાં પ. રાગમણિઓ ભરીને ઘરને આગ લગાડી દેતો હતું જ્યારે રાજાને તેની આ વાતની ખબર પડી ત્યારે તેણે તે વણિકને પેતાની પાસે બોલાવીને આ પ્રમાણે ચેતવણી આપી–જે પધરાગ મણિઓ ઘરમાં ભરીને તેને આગ લગાડીને તમે અગ્નિદેવને
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy