SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १५८ अनुयोगद्वारसूत्रे कथं नव ं करोषि ? तवैवंविधया क्रिया कदाचित्सम तो पि ग्रामो विनश्येत् । इत्येवं तं निर्भर्त्स्य दण्डयित्वा नगराद् निष्कासितवान । तथा त्वमपि कुरु । एवं तेन संविग्नगीतार्थेन बहुशः प्रतिबोधितोऽपि स गच्छाचार्यों यदा रखव्यापारान्न निवृत्तस्तदा स साधुः अन्यान् गच्छस्थितान् साधून् एवमुक्तवान - " यद्येषोऽसंविग्नोऽगीतार्थो गच्छाधिपो भवद्भिर्न परित्यज्यते, तदा भवतां महान् अनर्थो भविष्यती 'ति । एवंविधं साध्वाभासावर कप्रकारं सर्व टोकोस रिकं द्रव्यावश्यकम् । एतत्सर्व निगमयन्नाह - ' से तं लोगुत्तरियं दव्वावस्सर" कर क्यों करते हो - क्यों नहीं जंगल में जाकर इसे किया करते हो। क्यों कि इस तुम्हारी प्रवृत्ति से कभी न कभी समस्त ग्राम के नष्ट होने की संभावना हैं । अतः तुम इस दुष्प्रवृत्ति वाया तो त्याग करो नहीं तो गाँव से बाहिर निकल जाओ । इस प्रकार डाट डपट कर उस राजाने उसे दण्डित करके अपने नगर से बाहिर निकाल दिया । अतः आप भी संघ की कल्याण कामना से ऐसा ही की जिये । इस प्रकार उस संविग्नगीतार्थ साधुने उन गच्छाचार्य को बहुत प्रकार से समझाया । परन्तु जब वे समझाने पर नहीं समझे तब उस आगतसाधुने संघस्थित अन्य साधुओं से इस प्रकार कहा- देखो यह गच्छाधिपति अग्नि (क्रियाहीन) और अगीतार्थ है, यदि आपलोग इससे अलग नहीं होते हैं - तो इसमें आप सब का बडा भारी अनर्थ होगा । इस प्रकार का साध्वाभासों (वेषधारियों) का जो भी आवश्यक प्रकार हैं वह સંતૃપ્ત કરવાનું આવશ્યક માનતા હા. તે તમારે નગરમાં રહીને એવુ કાર્ય કરવું ોઈએ નહી. જગલમાં જઈને તમે તે કામ કરી શકે છે. નગરમાં રહીને તમે તમારી આ પ્રવૃત્તિ ચાલુ રાખશે। તે તમારી આ દુપ્રવૃત્તિને કારણે કોઇ વાર આખા નગરને ભસ્મીભૂત કરી નાખશે. માટે કાં તેા તમારી આ દુષ્પ્રવૃત્તિ અધ કરી દે નહી” તેા ગામ છેડીને જતા રહે” આ પ્રમાણે ધમકાવીને રાજાએ તેને પોતાના નગરમાંથી હાંકી કાઢયા. આપે પશુ સંઘના કલ્યાણને ખાતર તે શઠ સાધુને સઘ માંથી હાંકી કાઢવા જોઇએ. આ પ્રમાણે તે સવિગ્નગીતા સાધુએ તે ગચ્છાચાય ને ખૂબખૂબ સમજાવ્યા, છતાં પણ જ્યારે તેમણે તેની વાતને ન સ્વીકારી ત્યારે તે સવિગ્નગીતા સાધુએ તે સંઘના અન્ય સાધુએને આ પ્રમાણે કહ્યું- આ ગચ્છધિપતિ અસવિગ્ન (ક્રિયાહીન) અને અગીતા છે. જો આપ તેમનાથી જુદા નહીં પડે તે આપનું અકલ્યાણ થશે. આપના સ‘સાર અલ્પ થવાને બદલે દીઘ થતા જશે.” આ પ્રકારના દ્રવ્યલિ’ગી સાધુઓની (માત્ર વેષની અપેક્ષાએ જ સાધુ દેખાતા ઢાય પણ સાધુના આચારાથી રહિત હેાય એવા સાધુને દ્રવ્યલિંગી કહે છે) જે
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy