SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ - - १५६ अनुवो चार्यमुक्तवान्-त्वमस्य शठसाध : प्रशंसां कुर्वन् अग्निभक्तप्रशंसको नृप इस इसे । गच्छाचार्येण तत्कथां कथयितु प्रेरितः स संविग्नगीतार्थों मुनिरेवं प्रोक्तपान्। आसीद् गिरिनगरवासी कश्चिदग्निभक्तो वणिक्। स प्रतिवर्ष पश्नरागरत्नैः गृहं भृत्वा वह्निना तत् प्रदीपयति । अग्नौ तस्यैवं विधं श्रद्धातिशयं विलोक्य, तन्न गरवासिनो जना नरपतिश्चाविवेकितया तं प्रशंसन्त एवंवदन्सिभन्योऽयंवणिक, य: प्रतिवर्ष पद्मरागैवह्नि सन्तर्पयति । अथान्यदा प्रबलपवनवेगेन प्रकार की प्रतिदिन की व्यवस्था देखी-तब उससे नहीं रहा गया-और गच्छाचार्य के पास जाकर उसने उनसे कहा आप इस शठ साधु की जो प्रशंसा करते हैं-वह य आपका अग्निभक्त की प्रशंसा करनेवाले ए- राजा की तरह है। यह कथा कैसी है इस प्रकार गराचार्य के पूछने पर उम संविग्न गीतार्थ साधुने उन्हें यह कथा इस तरह से सुनाई-गिरिनगर में ए अग्निभक्त वणिक रहला था। यह प्रतिवर्ष पद्मरागरत्नों को घर में भरकर उसमें आग लगा देता था। उसके अविवेक पूर्ण कार्य की वहां का राजा और पुरवासिजन सबही प्रशसा करते। कहते-देखा इसके श्रद्धातिशय को-जो प्रति वर्ष पद्मरागमणियों से अग्निदेव को संतर्पित रता है। एकदिन की बात है कि जब उसने पद्मशगमणियों का भरकर घरमें आग लगाई-तब उस समय आंधी के वेग से अग्निज्वाला इतनी अधिः प्रदीप्त हुई कि उसका संभालना मुश्किल हो गय-। देखते २ उस प्रदीप्त अग्निने राजमहल सहित उस समस्त नगर તાર્થસંધના તે સંવિગ્નાભાસી સાધુની તે પ્રકારની દરજની પ્રવૃત્તિ દેખી, ત્યારે તેનાથી તે સહન થઈ શકી નહીં. તેણે તે અગીતાર્થ સંઘાચાર્યની પાસે જઈને તેમને આ પ્રમાણે કહ્યું – “આપ આ શઠ સાધુની જે પ્રશંસા કરે છે તે અગ્નિભક્તની પ્રશંસા કરનારા એક રાજાના કાર્ય જેવું કાર્ય છે. ત્યારે તે સંઘાચાર્ય तेभने पूछ्यु-"मिलतनी शी ४था छ? * ત્યારે તે સંવિગ્ન ગીતાર્થ સાધુએ તેમને નીચે પ્રમાણે કથા કહી ગિરિનગર માં એક અગ્નિભકત વણિક રહેતું હતું. તે અનિદેવને ખુશ કરવા માટે પ્રતિવર્ષ પધરાગ રત્નને ઘરમાં ભરીને તેને આગ લગાડતું હતું. તેના આ અવિવેકપૂર્ણ કાર્યની ત્યાં રાજા અને નગરવાસીઓ ખૂબ પ્રશંસા કરતા હતા, તેઓ એકબીજાને કહેતાં–જુઓ તેને અગ્નિદેવ પ્રત્યે કેટલી બધી શ્રદ્ધા છે ! તે શ્રદ્ધાને કારણે તે તે પ્રતિવર્ષ પદ્મરાગ મણિઓથી અગ્નિને સંતૃપ્ત કરે છે. હવે એક દિવસે એવું બન્યું કે જ્યારે તે વણિકે ઘરમાં પધરાગમણિઓ ભરીને ઘરને આગ લગાડી ત્યારે અચાનક આંધી ચડવાને કારણે તે આગ ચેરમેર પ્રસરી ગઈ અને તેને પ્રાકૃમી
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy