________________
अनुयोगचन्द्रिका टीका सू० २१ कुप्रावनिकद्रव्यावश्यकनिरूपणम् १४५ उच्यन्ते, यद्वा-भिक्षोण्डाः-सुगतशासनस्थाः, पाण्डुराङ्गाः-पाण्डुराणि-भस्मलेपनात् शुभ्राणि अङ्गानि गात्राणि येषां ते तथा, भस्मलेपितशरीरा इत्यर्थः गोतमाः-ये हि विस्मयकारक पादपतनादिशिक्षाभिषभं शिक्षयित्वा पराटकमालाभिस्तं विभूष्य तस्य वृषभन्य विविधमभिनयं दर्शयित्वा भिक्षन्ते ते गोतमा गोव्रतिकाः-गोव्रतं येषां ते गोव्रतिकाः गोर्यानुकारिणः, ते हि गर्वा मध्ये वस्तुमिच्छया तद्भवनाभावितान्तःकरणा पुरान्निर्गच्छन्तीभिगोभिःसह निर्गच्छन्ति, तिष्ठन्तीभिः सह तिष्ठन्ति. उपविशन्तीभिः सहोपविशन्ति, भुजानामिःसह तद्वदेव तृणपुष्पफलादिकं भुजते, जलं पिबन्तीभिः सह र दनुव रणेनैव जलं पिबन्ति । उक्तं च- "गावीहिं समं निग्गमावेसठाणासणाइ पकरंति ।
भुंति जहा गावी तिरिक्ववासं विभावंता ॥" उनका नाम भिक्षोण्ड है। अथवा सुगत-(बुद) के शासन को मानने वालों का नाम भी भिक्षोण्ड है। भम्म के लेपन से जिनका शरीर शुभ्र हो जाता है उन का नाम शुभ्राङ्ग है । जो वैल को विस्मयकारक चाल सिखा करके और उसे कौडियों की मालाओं से विभूपित करके उसका अभिनय दिखा २ कर भिक्षावृत्ति करते हैं उनका नाम गोतम है। राजा दिलीप की तरह गोव्रत का जो पालन करते हैं उनका नाम गेतिक है । गोत्रत को पारन करने वाले मनुष्य गायों के मध्य में रहने की इच्छा से गायें जब पुर से नीकलती हैं तब उनके साथ ही निकलते हैं, जब वे बैटती हैं-तव बैठते हैं जब वे खडी होती हैं-तब वे खड़े होते हैं, जब ये चरती हैं तब वे भोजन करते हैं फलादि का, और जब वे जल पीती हैं, तब वे जल पीते हैं। કહે છે અથવા સુરતના (બુદ્ધના) શાસનને માનનારનું નામ ભિડ છે. ભસ્મના લેપથી જેમનું શરીર શુભ્ર થઈ જાય છે, તેમને “શુભ્રાંગ” કહે છે. જેઓ બળદને આશ્ચર્યજનક ચાલ શિખવીને અને તેને કેડીઓની માળાઓથી વિભૂષિત કરીને, તેને અભિનય લોકોને બતાવી બતાવીને ભિક્ષાવૃત્તિ કરે છે તેમને તમ' કહે છે. રાજા દિલીપની જેમ ગો વ્રતનું પાલન કરનારને ગેબ્રતિક' કહે છે. ગોવ્રતનું પાલન કરનાર પુરુષ ગાની પાસે રહીને તેમની સેવા કર્યા કરે છે. જ્યારે ગાય ગામમાંથી બહાર નીકળે છે ત્યારે ગત્રાતક પણ તેમની સાથે જ ગામની બહાર ચાલી નીકળે છે, જ્યારે તે ગાયે નીચે બેસે છે ત્યારે તે ગેબ્રતિક પણ નીચે બેસે છે. જ્યારે તેઓ ઊભી થાય છે ત્યારે તે પણ ઊભો થાય છે, જ્યારે તેઓ ચરતી હોય છે, ત્યારે તે પણ ફલાદિરૂપ ભજન કરે છે, જ્યારે તેઓ પાણી પીવે છે, ત્યારે તે પણ પાણી પીવે છે. કહ્યું પણ છે, એમ કહીને સૂત્રકારે જે ગાથા આપી છે તે