SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ अनुयोगबारसत्रे टी-शिष्यःपृच्छति-'से किं तं' इत्यादि । अथ किं तत कुप्रावचनिकं द्रव्यावश्यकम् ? उत्तरमाह-कुप्राचनिक-कुत्सितं प्रवचनं येगी ते कुन वचनाः, कुत्सितत्वं चाय प्रवचनस्य मोक्षानुपयोगित्वात् , तेषाभिदं कुप्रावचनिकम् द्रव्यावश्यक मेवं विज्ञेयम-य इमे चरकचीरिकचर्मखण्डिक-भिक्षीप्ड-पाण्डुराङ्गगोतमगोत्रतिकगृहिधर्मधर्मचिन्तकाविरुद्ध विरुद्ध वृद्धश्रावकप्रभृतयः, पाषण्डस्थाः, तत्र-चरकाः-घाटिवाहका:-यूथबद्धाः सन्तो ये रिक्षा चरन्ति ते चरकाः, अथा-भुञ्जाना ये चरन्ति ते चरकाः । चीस्किारथ्यापतितवस्त्रखण्डधारकाः, चमखण्टिका: चर्मवसनाः, यहा-चर्मम सर्वोपकरणा', भिक्षोण्डा-ये भिक्षालब्ध मेवान्नादिकं भुजते न तु स्वपालितगवादीनां दुग्धादिकं, ते भिक्षोण्डा दव्वावस्य) उपलेपन क्रिया करते हैं, संमार्जन क्रिया करते हैं, दुग्ध एव गन्धी दक आदि से ग्नान क्रिया करते हैं, पुष्पपूजा करते हैं, धूपपूजा करते है, चन्दन से उना उपलेपन करते हैं उन पर माला चढाते हैं, इत्यादिरूप जो द्रव्याइयक करते हैं वह सव कुप्रावचनिक द्रव्यावश्यक है। इस प्रकार पूर्व पक्रान्त द्रव्याश्यक का यह स्वरूप है। जो समुदायरूप में एकत्रित होकर भिक्षा मांगते हैं वे चरक हैं । अथवा खाते २ जो चलते हैं वे चरक हैं मार्ग में पड़े हुए दस्वखंडों को जो पहना करते हैं वे चीरिक हैं। चमडे को वस्त्ररूप में पहनते हैं अथवा चमडे के ही समस्त उपारण जिनके होते है उनका नाम चर्मखंडिक है। भिक्षा में प्राप्त हुए अन्न से ही जो अपनाउदर पूर्ण करते हैं-अपने घर में पालित गाय आदि के दुग्धादिक से नहींदवावस्सयं) ५५४ [या ४२ छ, समान या रे छ, ध, मघा माह વડે સ્નાન કરાવવાની ક્રિયા કરે છે, ક્લે વડે પૂજા કરે છે, “પપૂજા કરે છે, ચન્દન વડ તેનું ઉપલેપન કરે છે, તેમના પર માળા ચડાવે છે, ઈત્યાદિ પ્રકારના જે દિવ્યાવશ્યક કરે છે તે સઘળા દ્રવ્યાવશ્યકને કુપ્રવચનિક દ્રવ્યાવશ્યક કહે છે. પૂર્વ પ્રસ્તુત કુમારચનિક દ્રવ્યાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ છે હવે ચરક આદિ પદેને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે–જેઓ સમુદાયરૂપે એકત્ર થઈને ભિક્ષા માગે છે. તેમનું નામ ચરક છે. અથવા ખાતાં ખાતાં જેઓ ચાલે છે. તેમને ‘ચરક' કહે છે. માર્ગ પર પડેલા વસ્ત્રખંડોને એકત્ર કરીને જેઓ તે વખંડોને ધારણ કરે છેપહેરે છે–તેમને “ચીરક' કહે છે, ચામડાને જ વરૂપે પહેરનાર અથવા ચામડાનાં જ ઉપકરણે રાખનારને ચર્મખંડિત કહે છે. ભિક્ષામાં પ્રાપ્ત થયેલા અન્નથી જ જેઓ પોતાનું પેટ ભરે છે–તાને ઘેર ખળેલી ગાય આદિના દૂધ આદિથી જે પિતાનું પેટ ભરતે નથી તેને ભિક્ષેડ'
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy