SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ अनुयोगाने सम्प्रत्युपसंहरन्माह-से तं जाणयसरीरदव्यावसा.य' इति । तदेतत् ज्ञा' क शरीरद्रव्यावश्यकं वर्णितम् । इति ॥ मू० १७॥ हैं । इतना यथन र अब सूत्रकार इसा उपमहार व रते हुए कहते हैं (व.(से सं जाणयसरी-दव्या स्सथं) इस प्रकार पूर्वोक्त ज्ञार.कशरीरद्रध्यावश्यक का यह वर्णन है। भावार्थ-सूत्रकारने इस सूत्र द्वारा ज्ञायकशरीर द्रव्यावश्यक का स्वरूप वर्णन किया है। यह बात पहिले स्पष्ट की जा चुकी है कि भूत या भविप्यन का कारण ही द्रा होता है। अतः जो साधु आदि आवश्यक शास्त्र को जान रहा है परन्तु उसका उसमें उपयोग नहीं है ऐसा वह साधु आदि । जीव द्रव्यावश्यक हैं । इस द्रव्यावश्यक वा भेद ही नोआगम द्रव्याद३५व है। जिस साधुने पहिले आवश्यक सूत्र का सविधिज्ञान प्राप्तकर लिया था और जब वह पर्यावान्तरित होता है -तो उसका वह निर्जीव शरीर आवश्यक मत्र के ज्ञान से सर्वथा अभावविशिष्ट होने के कारण ही नोआगमज्ञायक शरीरद्रव्यापक है । आगमज्ञान जिस में बिलकुल नहीं है ऐसा वह इ.रीर उस आगम के ज्ञाता का है कि जिसने उस आगम को जाना तो था परन्तु वह उसमें उपयोग से विही। था। इस तरह नोभागमाय: इ.रीर द्रव्यावश्यक पदों के अर्थ से वह निर्जीव शय्यादिगत माधु का रीर नोआगमज्ञायक પ્રયોગ કરીને એ વાતનું પ્રતિમાદન કરવામાં આવ્યું છે કે જ્યારે આયુકર્મને ક્ષય થાય છે ત્યારે જે પ્રાણીઓનાં પ્રાણ શરીરમાંથી નીકળી જાય છે. वे सूत्रा२ मा सुत्रन ५७।२ ४२तां । प्रभारी डे -(से तं जाणय सरीरदव्वावस्सयं) भानु पूर्वात शाय: शरी२ द्र०य.पश्यनु २१३५ छे. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા જ્ઞાયક શરીર દ્રવ્યાવશ્યકના રવરૂપનું વર્ણન કર્યું છે. એ વાત તે પહેલા સ્પષ્ટ કરવામાં આવી ચુકી છે કે ભૂત અથવા ભવિષ્ય પર્યાયનું કારણ જ દ્રય હોય છે તેથી જે સાધુ આદિ આવશ્યકશાસ્ત્રને જાણી ગયો છે પણ તેમાં તેને ઉપયોગ નથી એટલે કે જે અનુપયુક્તતા સંપન છે, એવાં તે સાધુ આદિને જીવ ૮૦માવશ્યક કહેવાય છે. "ना " मा २८५१२ने से लेह छे.. જે સાધુએ પહેલાં આવશ્યક સૂત્રનું સવિધિ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. એવા સાધુને જીવ જયારે મનુષ્યપર્યાયમાંથી નીકળીને અન્ય પર્યાયમાં ચાલ્યા જાય છે. ત્યારે તેનું તે નિર્જીવ શરીર આવશ્યક સૂત્રના જ્ઞાનથી સર્વથા અભાવવિશિષ્ટ (રહિત) થઈ જાય છે. તે કારણે તેના તે નિર્જીવ શરીરને અને આગમજ્ઞાયક શરીર દ્રાવશ્યક રૂપ કહેવામાં આવે છે. આગમજ્ઞાન જેના બિસ્કુલ નથી. એવું તે શરીર તે આગમજ્ઞાતાનું છે કે જેણે તે આગમને જાણે તે હતું પણ તે તેમાં ઉપયોગથી વિહીન (અનુપક્તિ) હતા. આ રીતે આગમ જ્ઞાયક શરીર
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy