SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका. सू० १७ ज्ञायकशरीरद्रव्यावकनिष्पणम् १२५ भूतकालिक घृतमध्वाधारत्वेन लोके व्यपदिव्यते । तथैव भूतकालिकावर यकपर्याय कारणत्वाधारत्वेन निर्जीवं शय्यागतं शरीरमपि द्रव्यावश्यकमुच्यते, इति । इत्थं पूर्वोक्त जीव विप्रमुक्तं शय्यादिगतं साधुशरीरं नोआगमतो द्रव्यावश्यकं भवति । आवश्ययार्थज्ञानलक्षणस्य आगमस्य तदानीं तच्छरीरे सर्वथाऽभावात्। _ 'चुय' इत्युक्त्या 'चाविय' इति पुनरभिधानं स्वभाववादिनो मतनिराकरपार्थ । स्वभाववादि।। हि स्वभावत एव मरगं मन्यन्ते, परन्तु स्वभावस्य सर्वदा वर्तमानत्वेन सर्वदा तत्प्रसङ्गात्, अतः आयुः क्षयेणैव प्राणिनां प्राणाः शरीरानिगच्छन्तीति सूचयितुं 'चाविय' इत्युक्तम् । वाला होने से अपदिष्ट होता है। उसी प्रकार भूतकालीन आवश्यक पर्याय का कारण रूप आगरवाला होने से निर्जी शय्यादिगत शरीर भी द्रव्यावश्यक कहा जाता है। इस तरह पूर्वोक्त जी रिप्रमुक शल्यादिगत साधु आदि का शरीर नोआगमकी अपेक्षा ले र द्रव्यावश्यक होता है। कयोंकि उस अवस्था में आवश्यक का अर्थज्ञान रूप आगम का उस बरीर में सर्वथा अभाव है "चुय" ऐसा कहकरके भी जो सूत्रकार ने "चावि" ऐसा कहा है वह स्वभाववादी मत को निराारण करने के लिये कहा है, क्योंकि स्वभाववादिगं की एसी मान्यता है कि मरण स्वभाव से ही होता है। परन्तु यह उनकी मानता ठीक नहीं है क्योंकि मग मात्र तो सौदा वर्तमान ही रहता है-अतः सर्वदा मरण होने का प्रसंग प्राप्त होता है। इसलिये इस पद से यह बतलाया गया है कि जब आयु का क्षप होता है तभी प्राणियों के प्राण शरीर से निकलते માટે વપરાતો હતો. તે કારણે લોકોમાં તેને મધનો ઘડો અથવા ઘીને ઘડે કહેવાને વ્યવહાર થતો જોવામાં આવે છે. એ જ પ્રમાણે ભૂતકાલિન આવશ્યક પર્યાયના કારણ રૂપ આધારવાળું હોવાથી નિર્જીવ શય્યાદિગત શરીર પણ દ્રવ્યાવશ્યક જ કહેવાય છે. આ પ્રકારે પૂર્વોકત જીવવિપ્રમુકત (પ્રાણથી રહિત) શમ્યાદિગત સાધુ આદિનું શરીર આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક હોય છે. કારણ કે તે અવરથામાં આવશ્યકના અર્થજ્ઞાનરૂપ આગમને તે શરીરમાં બિલકુલ અભાવ હોય છે.. "चुय" युत' मा पहने। प्रयाग ४ा माई "चाविय" क्यापित' मा પદને જે પ્રયોગ કરવામાં આવે છે તે સ્વભાવવાદીઓના મતનું નિરાકરણ કરવા માટે કરવામાં આવેલ છે. સ્વભાવવાદીઓની એવી માન્યતા છે કે મરણ તે સ્વાભા વિક રીતે જ થાય છે. તેમની તે માન્યતા બરાબર નથી. કારણ કે મરણસ્વભાવ તો સર્વદા વિદ્યમાન રહે છે. અને તેમની માન્યતા સ્વીકારવામાં આવે તે સર્વદા મરણું बयान 1 पास थये. तेथी तमना ते मान्यता पोटी छ. "चाविय' मा ५४
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy