________________
१०८
'अनुयोग ढार
च" इत्यादि । तस्य एवमेव = नैगमवदेव एको देवदत्तादिरनुपयुक्त आगमत एकं द्रव्यावश्यकम्, हावनुपयुक्तौ आगमतो द्वे द्रव्यावश्यके, त्रयाऽनुपयुक्ता अगमतस्त्रीणि द्रव्यावश्यकानि । एवं यावन्तोऽनुपयुक्तास्तावन्ति आगमतो द्रव्यावश्यकानि विज्ञातव्यानि । विशेषार्थप्रतिपादकतया नैगमव्यवहारयोः साम्यम्, अतःक्रमप्राप्तं संग्रहमतिक्रम्य ग्रन्थलाघवार्थ व्यवहार पन्यासो नैगममनुकृतः । सम्प्रति कौन सा जीवद्रव्य संसारी जीव या मुक्त जीव? इस तरह यह व्यवहार निय वहां तक भेद करता चला जाता है कि फिर जिस से और भेद नहीं हो सके । जिस विधि से संग्रह किया जाता है उसी विधि से उनका विभाग किया जाता है । इस प्रकार नैगमन्य की तरह ही अनुपयुक्त एक देवदत्त आदि व्यक्ति आगम द्रव्यावश्यक है । अनुपयुक्त दो व्यक्ति दो आगम द्रव्यावश्यक हैं । अनुपयुक्त तीन व्यक्ति तीन आगम द्रव्या इयक हैं। इस तरह जितने भी आगम में अनुपयुक्त व्यक्ति हैं वे सब उतने ही आगम द्रव्यावश्यक हैं । जिस प्रकार विशेषरूप अर्थ की प्ररूपणा नैगमनय करता है उसी प्रकार से उसकी प्ररूपणा व्यवहारनय भी करता है- एता ता इन दोनों में समानता है । इसीलिये सूत्रकारने क्रमप्राप्त संग्रहन्य को छोडकर शास्त्र की लघुता निमित्त व्यवहारनय का उपन्यास संग्रहनव से पहिले और नैगमनव के पीछे किया है । संग्रहनय की विचारधारा के अनुसार आगम द्रव्यावश्यक एक ही है - वह इस प्रकार से सामान्य मात्र को विषय करनेवाला जो पराજો જીવદ્રવ્ય સત્ હોય તા કયું જીવદ્રવ્ય એવું છે-સ‘સારી જીવદ્રવ્ય એવુ છે કે મુકત જીવદ્રત્મ્ય એવું છે ? આ પ્રકારે આ વ્યવહારનય ત્યાં સુધી ભેદ કરતા જ જાય છે કે છેવટે એમાંથી અન્ય ફાઇ ભેદ પાડી શકાય જ નહીં., જે વિધિથી 'સંગ્રહ કરવામાં આવે છે, એજ વિધિથી તેમને વિભાગ કરવામાં આવે છે. આ પ્રકારે નાગમનયની જેમજ અનુવ્યુકત એક દેવદત્ત આદિ વ્યક્તિ એક આગમ દ્રશ્યાવશ્યક છે. અનુપયુકત બે વ્યકિત એ આગમદ્રવ્યાવશ્યક છે. અનુપયુક્ત ત્રણ વ્યકિત ત્રણ આગમદ્રવ્યાવશ્યક છે. એજ પ્રમાણે જેટલી આગમમાં અનુપયુકત વ્યકિતઆ હાય, એટલાં જ આંગમદ્રવ્યાવેશ્યક સમજવા. જે પ્રકારે નૈગમનય વિશેષ રૂપ અર્થની પ્રરૂપણા કરે છે, એજ પ્રમાણે તેની પ્રરૂપણા વ્યવહાસ્નય પણ કરે છે. એટલા પુરતી એ બન્નેમાં સમાનતા છે, તે કારણે સૂત્રકારે ક્રમપ્રાપ્ત સંગ્રહનયને છેડીને શાસ્ત્રની હ્રદ્યુતાને નિમિત્તે નૈગમનયની પછી અને સંગ્રહનયના પહેલાં ન્યવહારનયના ઉપન્યાસ કર્યાં છે.
સગ્રહનયની માન્યતા અનુસાર આગમદ્રવ્યાવશ્યક એક જ છે. તે આ પ્રમાણે સમજવું–સામાન્ય માત્રને વિષય કરનારા જે પરભ્રંશ (અભિપ્રાય-માન્યતા) છે, તેનું