SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका मूत्र १५ नयभेदेन गावाकनिष्पगम् १०९ संग्रहनगमतेन ग्राह- 'संगहम्म' इत्यादिना। संग्रहस्य, सामाःयमात्रग्राही परामर्शः मंग्रहः। स विविधः-परोऽपश्च । सर्व वन्तु एकं, सपन्वेनाविशेषात् । अयमर्थःसर्वस्मिन् वस्तुनि सत्ता विद्यने, सा चकैव, अतस्तां सत्तामाश्रित्य सर्व वस्तु एकं सदिन्युच्यते । सत्तालयं महासामान्यमाश्रित्य पररांग्रहः प्रोक्तः। अपरसंग्रहन्तु अवान्तरसामान्यं पर्यायवादिकमाश्रित्य भवति । यथा-'धर्माधर्माकाशकालपुद्गलजीय व्याणामक्यं द्रःयत्वाभेदात्' इत्यादि । अयमर्थ:मर्श है उसका नाम संग्रहनय है। यह संग्रहन पर सामान्य और अपरसामा. न्य को विषय करने की दृष्टि से दो प्रकार का है-परसामान्य को विषय करनेवाला-परसंग्रहाय और अपसामान्य की विषय करनेःला अपरसग्रहनय है । सत्ता नाम का महा सामान्य पर सामान्य है। द्रव्यत्व, र्यायव आदि जो अवान्तर सामान्य है वह अपरसामान्य श्री अविशेषता से एक हैअर्थात् सी बोई वस्तु नहीं है कि जिस में सत्ता ही हो अतःअब सब में सत्ता विद्यमा: है और वह मना एक ही है-तब इस सत्ता को लेकर सब दम्तुएँ एक दूप हैं। यह पसंग्रहनय की विचार धा। है । अपरसंग्रहनय की विचारधारा अवान्तर सामान्य को लेगर चलती है-जैसे धर्म, अधर्म आकाश काल, पुद्गल औः जीव इन द्रव्यों में व्यत्वजानिकी अपेक्षा अभेद होने से एकना है। क्यों कि इनमें इसी से द्रव्य द्रव्यमा નામ સંગ્રહનય છે. તે સંગ્રહનય પાસામાન્ય અને અપસામાન્ય વિજય કરે વાની દષ્ટએ બે પ્રકારનો છે. પર સામાન્ય વિષય કરનારો પસંચનય છે અને અપસામાન્યને વિય કરનારે અપરા હનય છે સત્તા નામના : હરામાन्यने ५सामान्य छे. व्याय, पर्यायप, माहि पातर सामान्य छ, તેને અપર સામાન્ય કહે છે. જયારે એ વિચાર કરવામાં આવે છે કે સમસ્ત વરતુ સત્તા સામાન્યની વિશેષતાની અપેક્ષાએ એક જ છે-એટલે કે એવી કોઈ વસ્તુ જ નથી કે જેમાં સત્તા જ (અસ્તિત્વજ) ન હોય. આ રીતે સઘળી વસ્તુઓમાં સત્તા વિદ્યમાન છે અને તે રાત્તા એક જ છે, જે એ સત્તાની દષ્ટિએ વિચાર કરવામાં આવે તે સઘળી વસ્તુઓ એક સહૃપ જ છે. આ પ્રકારની પસંગ્રહ नयनी विभाधा। (मान्यता) छ. અપસંગ્રહનયની વિચારધારા અવાન્તર સામાન્યની અપેક્ષાએ ચાલે છે– જેમકે ધર્મ, અધર્મ, આકાશ. કાળ. પુદ્ગલ અને જીવ, આ દ્રમાં દ્રવ્યત્વજાતિની અપેક્ષાએ અભેદ હોવાથી એકતા છે. કારણ કે તેમનામાં તેના દ્વારા જ દ્રવ્યદ્રવ્ય એવું જ્ઞાન અને દ્રવ્યાદ્રવ્ય એવી વચનપ્રવૃત્તિ થાય છે. એજ વાતને
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy