SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका १५ नयभेदेन द्रव्यावश्यक निरूपणम् १०७ एवं व्यवहारस्यापि संग्रहनयेन गृहीतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसंधिना क्रियते स व्यवहारः । अर्थात् विशेषप्रतिपादनपरो व्यवहारनय इत्यर्थः । परसंग्रहनयेन गृहीतार्थविषये व्यवहारोदाहरणं यथा - यत् सत्, तद् द्रव्यं पर्यायो वेति । अपरसंग्रहगृहीतार्थविषये वहारोदाहरणं यथा - द्रव्यं तजीवादिपविधम् । स प यः द्विविधः - क्रमभावी सहभावी चेति । एवं यो जीवः स मुक्तः संसारी क्यों अतः यह उसके प्रतिपादन करने में ही तत्पर रहता है । संग्रहनय के दो भेद हैं - १, पर संग्रहभ्य और दूसरा अपर संग्रहनय । जड चेतनरूप अनेकव्यनियों में जो सद्रूप एक सामान्यतय है उसी पर दृष्टि र नकर दूसरे विशेषों को ध्यान में न रखते हुए सभी व्यक्तियों को एक रूप मानकर ऐसा जो विचार होता है कि संपूर्ण जगत् सप है कि-सत्ता से रहित कोई वस्तु है ही नहीं । इसी का नाम पर संग्रहनय है । इस पर संग्रहनय से गृहीत विषय के विषय में व्यवहार ऐसा विचार करता है कि जो सनृप है वह द्रव्य है या पर्याय है। यदि द्रव्य सत् है जो कि परग्रह नयके विषय की अपेक्षा ऊपर संग्रहन्य वा विषय पडता है तो क्या जीव द्रव्य है, या अजीव है । क्यं कि द्रव्य के जीव पुद्गल, धर्म, अधर्म, आकाश और काल इस प्रकार से ६ भेद हैं । इन में जीव को छोडकर पुद्गल आदि सब अजीव के भेद हैं। यदि पर्याय सत् है तो वह दो प्रकार की है (2) क्रमभावी और दूसरी सहभावी । यदि जीवद्रव्य सत् है तो કરણ કરે છે, તેને પ્રતિપાદન કરવાના વિષય વિશેષ છે, તેથા તે તેનુ પ્રતિપાદન કરવાને જ તત્પર રહે છે. સંમહત્ત્વના બે ભેદ છે-(૧) પર સંગ્રહનય અને (૨) અપરસંગ્રહનય. જડ ચેતનરૂપ અનેક વસ્તુઓમાં જૈ સપ એક સામાન્ય તત્ત્વ છે. એન પર જ નજર રાખીને ખીજી વિશષ્ટતાઓને ધ્યાનમાં લીધા વિના સઘળી વસ્તુઓને એકરૂપ માનીને એશ જે વિચાર કરવામાં આવે છે કે સંપૂર્ણ જગત સ×પ છે, કારણ કે સત્તા (અસ્તિત્વ)થી રહિત કોઇ પદાર્થ છે જ નહીં, તેનું જ નામ પરસગ્રહનય દ્વારા ગૃહીત પદાર્થના વિષયમાં વ્યવહાર એવા વિચાર કરે છે કે જે સ્તૂપ છે તે દ્રવ્ય છે કે પર્યાય છે ? જો તે દ્રવ્યસત્ રૂપ હાય તા તે પરમસ`ગ્રહનયના વિષય હેવાને બદલે અપરસ’ગ્રહનના વિષય ગણી શકાય છે. જો તે દ્રશ્યસત રૂપ હાય તા શું તે જીવદ્રવ્યરૂપ છે કે અજીવદ્રવ્યરૂપ છે ? કારણ કે द्रव्यना युगस, धर्म, अधर्म, आश भने आऊ, मा પ્રકારે ૬ ભેદ પડે છે. તેમાંથી જીવ સિવાયના જે પાંચ ભેદો કહ્યા છે તે અછદ્રયના ભેદો છે. જો પર્યાયસત હોય તા તે પર્યાય એ પ્રકારની હાય ઇં-(૧) ક્રમભાવી અને (૨) સદભાવી,
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy