________________
-
अनुयोगचन्द्रिका टीका. सू० १५ नयभेदेन द्रव्यावश्यकनिरूपणम् १०५ उक्तं च
नेगम संगहववहार, उज्जुसुए चेव होइ बोद्धव्वे ।
सद्दे य समभिरूढे, एवंभूए य मूलनया ॥१॥ छाया--नेगमः संग्रहो व्यवहार ऋजुसूत्रश्चैव भवति बोन्यः । शब्दश्च समभिरुढ एवंभूतश्च मूलनयाः ॥इति॥
तत्र-नैगमनयमाश्रित्य आगमतो द्रव्यापकभेदमाहका स्वरूप है।
जिनशासन में समस्त सूत्र और अर्थों का विचार नगों को लेवर किया गया है। ये नय मूल में सात हैं कहाभी है (१) नैगम (२) संग्रह (३) व्यवहार (४) ऋजु सूत्र (५) शब्द (६) समभिरद (७) एवंभून । इनमें से नैगमनय को लेकर सूत्रकार आगम की अपेक्षा से द्रव्यावश्यक के भेदों को कहते हैं-नैगमनय का तात्पर्य उन विचारों से है कि जिनके बलपर पदार्थ का बोध विविध प्रकार से होता है । "नको गमो बोधमाः यम्य सः नैगमः" वाधा अनेक उपाय है वे नंगम हैं इस न्युत्पत्ति के अनुसार यही अर्थ लभ्य होता है।
इस नैगम नयशी अपेक्षा से उपयोग वर्जित एकदेवदत्त आदि व्यक्ति एक आगम द्रव्यावश्यक है। दो अनुपयुक्त देवदत्त और यज्ञदत्त नाय के. व्यक्ति दो आगम द्रव्यावश्यक हैं। अनुपयुक्त देवदत्त, यजदरा और विष्णुदत्त नाम के व्यक्ति ३ आगमदत्यावश्यक हैं। इसी ताह जितने भी अनुपयुक्त व्यक्ति हैं वे सब उतने ही आगमद्रव्यापक इस न्य की दृष्टि
જિન શાસનમાં સમસ્ત સૂત્ર અને અર્થોનો જુદા જુદા નયનો આધાર લઈને વિચાર કરવામાં આવ્યો છે. એ ય મુખ્યત્વે સાત કહ્યા છે. (૧) નેમ નથી, (२) सह नय, (3) व्यवहार नय, (४) सत्र नय, (५) साई नय, (६) સમભિરૂઢ નય અને (૭) એવંભૂત નય.
પહેલાં તે નગમ નયની માન્યતા અનુસાર સૂત્રપર આગમની અપેક્ષાએ વ્યાવશ્યકના ભેદનું નિરૂપણ કરે છે. નગમ નયનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે વિચારોને આધારે પદાર્થને બોધ વિવિધ થાય છે, તે વિચારધારાનું નામ જ नेगम नय छ. नेका गमा बोधमार्गः यस्य सः नंगमः" मा व्युत्पत्ति अनु२१२ ઉપર્યુકત અર્થ જ પ્રાપ્ત થાય છે,
આ નૈગમનયની અપેક્ષાએ ઉપયોગ વર્જિત એક દેવદત્ત આદિ વ્યક્તિ એક આગમ દ્રવ્યાવશ્યક છે. ઉપયોગરહિત (અનુપયુક્ત) દેવદત્ત અને યાદત્ત નામની બે વ્યકિત બે આગમદ્રવ્યાવશ્યક છે. દેવદત્ત, યજ્ઞદત્ત અને વિષ્ણુદત્ત નામની ત્રણ અનુ. પયુકત વ્યકિતએ ત્રણ આગમવ્યાવશ્યક છે. એ જ પ્રમાણે જેટલી અનુપયુકત વ્ય