________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. vvvvvvvvvvvvvv vvv કરવું, 42 માઘ માસે સ્નાન, ધૃત, કંબલાદિનું દાન, 43 ચૈત્ર મહિને ધર્માથે સાંવત્સરિક દાન અને નવરાત્ર કરણ, જ આજ. પડવાના દિવસે હિંસાદિ, ૪પ ભ્રાતૃદ્વિતીયા (ભાઈ બીજ) કરવી, 46 શુક્લ દ્વિતીયાના દિવસે ચંદ્રપ્રત્યે દશિકાદાન, 47 માઘની શુકલ તૃતીયાના દિવસે ગૌરીની ભક્તિ, 48 અક્ષય તૃતીયાને દિને અકર્તન લ્હાણું આપવા, 49 ભાદરવે કૃષ્ણ કાજલ તૃતીયા અને શુકલ હરિતાલિકાને દિવસે કજલી દેવતાનું પૂજન વિગેરે, 50 આ મહિને શુકલ ગેમય તૃતીયા, 51 માગશર અને માઘમાસના કૃષ્ણપક્ષની ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રોદયે જમવું, પર શ્રાવણની શુક્લ નાગપંચમીએ નાગપૂજનાદિ, 53 પંચમી વિગેરે તિથિઓમાં દહીં ન લેવવું, અને કર્તાનાદિ ન કરવું, 54 માઘની શુક્લષષ્ટીએ સૂર્યરથની યાત્રા, 55 શ્રાવણે શુકલ ચંદનષષ્ઠી (ઝુલણા છઠ), 56 ભાદર શુક્લસૂર્યષષ્ઠી, પ૭ શ્રાવણની શુકલ સપ્તમીએ શીતળામાં શીતળ (વાસી)જનાદિ, 58 બુધવાર અને અષ્ટમીએ માત્ર ગેમ (ઘઉં). ના અન્નનું ભેજન, 59 શ્રાવણની કૃષ્ણ ગોકુળ અષ્ટમીએ ઉત્સવાદિ, 60 દુર્વાષ્ટમીએ જળમાં વિરૂઢ (પલાળેલાં ને ઉગેલાં) આદનાદિ ખાવાં, 61 આસે અને ચૈત્રના શુકલપક્ષમાં નવરાત્ર કરવા અને નાગપૂજા ઉપવાસાદિ કરવા, 62 ચૈત્ર અને આસો મહિનાની શુકલ અષ્ટમીએ અને મહાનવમીએ નેત્રદેવતાની વિશેષ પૂજા કરવી, 63 નકુળ નવમી કરવી, 64 ભાદરે શુક્લ અવિધવા દશમીએ જાગરણાદિ, 65 વિજયાદશ મીએ શમીપૂજન પ્રદક્ષિણાદિ, દ૬ વિષ્ણુના શયન દિવસે (અશાહ શુદિ 11) અને ઉઠતી વખતે (કાર્તિક શુદિ 11 શે), ફાગણની શુકલ આમલકી અગ્યારશે વા પાંડની જેઠ સુદ એકાદશીએ અથવા બધા મહિનાની તે તિથિએ ( અગ્યારશે ) ઉપવાસાદિ કરવા, 67 સંતાનાદિ નિમિત્તે ભાદરવાની કૃણ વત્સદ્વાદશી તથા શુક્લ દ્ધવદ્વાદશી કરવી, 68 જેઠની ત્રયોદશીએ જ્યેષ્ઠિનીને (જેઠાણુને) સકુળ નું દાન, 69 ધનત્રવેદશીએ ધનસ્નાનાદિ, 70 શિવરાત્રે ઉપવાસ અને જાગરણાદિ, 71 નવરાત્રે યાત્રાદિ, 72 અનંત ચતુર્દશીએ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust