SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વના પ્રકાર. કરવું. 9 ચંદ્ર સૂર્યના ગ્રહણમાં અને વ્યતીપાતાદિકમાં વિશેષથી સ્નાન, દાન અને પૂજન કરવું, 10 પિતૃઓને પિંડ આપ, 11 રેવંતપથ દેવનું પૂજન, 12 ક્ષેત્રમાં કૃષિના સમારંભમાં હળદેવતારૂપ સીતાનું અર્ચન, 13 પુત્રાદિના જન્મમાં માતાઓને શરાવ વિગેરેનું અર્પણ, 14 સોનેરી, રૂપેરી અને રંગિત વસ્ત્ર પહેરવાને દિવસે સેનિણિ, રૂપિણિ, રંગિણિ–દેવતાવિશેષને નિમિત્તે વિશેષ પૂજન કરવું અને લ્હાણ વિગેરે આપવું, 15 મૃતકના અર્થે જલાંજલિ, તલ, દર્ભ અને જળઘટ વિગેરે આપવા, 16 નદી અને તીર્થાદિમાં મૃતકને દાહ દે, 17 મૃતકના અર્થે શંડવિવાહ કરે, 18 ધર્મના અર્થે પૂર્વ પત્નીની (શક્ય પગલું) અને પૂર્વજ પિતૃઓની મૂતિ કરાવવી, 19 ભૂતોને શરાવનું દાન આપવું, 20 બાર દિવસે, મહિને, છ મહિને યા વરસે શ્રાદ્ધ કરવું, 21 પ્રપાનું દાન (પરબ મંડાવવી), રર કુમારિકાને ભોજન અને વસ્ત્રદાન, 23 ધર્માથે પારકી કન્યાનું પાણિગ્રહણ કરાવવું, 24 નાનાવિધ યજ્ઞ કરાવવા, 25 લૌકિક તીર્થ યાત્રા કરવાની માનતા કરવી અને ત્યાં મસ્તક મુંડન કરાવવું, મુછ ઉતરાવવી યા છાપ દેવરાવવી, 26 તે નિમિત્તે ભેજન વિગેરે આપવું, 27 ધર્માથે કુવા વિગેરે ખણાવવા, 28 ક્ષેત્રાદિમાં ગેચરદાન કરવું, ર૯ પિતૃઓના નિમિત્તે હંતકારદાન, 30 કાક, અને માર વિગેરેને પિંડિકા-દાન, 31 પીંપલ, નિંબ, વટ, આમ્ર વિગેરે વૃક્ષેને રોપવા તથા પાણું દેવું, 32 આંકેલા શંડનું પૂજનાદિ, 33 ગોપુચ્છની પૂજા વિગેરે, 34 શીકાલે ધર્મના નિમિત્ત અગ્નિ પ્રવાલન, 35 ઉંબર, આમલી, નીંબૂલ્હાદિનું પૂજન, 36 રાધા અને કૃષ્ણાદિના રૂપ કરનારા નટનાં નાટક જેવાં, 37 સૂર્ય–સંક્રાંતિ દિવસે વિશેષ સ્નાન, પૂજા અને દાનાદિ, 38 રવિવાર, સોમવાર વિગેરે દિવસોમાં એક વાર ભોજન, 39 ઉત્તરાયણને દિવસે વિશેષ સ્નાનાદિ, 40 શનિવારે પૂજાથે વિશેષથી તલ, તેલનું દાન તથા સ્નાનાદિ કરવા, 41 કાર્તિક મહિને સ્નાન 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy