SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ श्री उदयवीरगणिविरचित / श्रीपार्श्वनाथचरित्रम्। ભાષાંતર, प्रोद्यत्सूर्यसमं सुरासुरनरैः संसेवितं निर्मलं, श्रीमत्पार्धजिनं जिनं जिनपति कल्याणवल्लीघनम् / तीर्थेशं सुरराजवंदितपदं लोकत्रयीपावनं, वंदेऽहं गुणसागरं सुखकरं विश्वैकचिंतामणिम् // 1 // . દેદીપ્યમાન સૂર્યસમાન, સુરાસુર અને મનુષ્યોથી સંસેવિત, નિર્મળ, જિનપતિ, કલ્યાણ-લતાને મેઘરૂ૫, તીર્થના નાયક, દેવેંદ્રોએ જેમના ચરણેને વંદન કર્યું છે એવા, લકત્રયને પવિત્ર કરનાર, જ્ઞાનાદિ ગુણના સાગર, સુખના કરનાર, અને જગતને એક ચિંતામણિરૂપ-એવા શ્રી પાર્શ્વનાથ જિનને હું વંદન કરૂં છું. પ્રભાવથી પ્રકાશિત દેએ નિર્માણ કરેલ છતર સિંહાસન પર બિરાજમાન, ચળકતા ચામરથી વિજ્યમાન, છત્રત્રયથી વિરાજિત, રૂષ, સ્વર્ણ અને મણિથી પ્રભાસિત પ્રત્રયથી વિભૂષિત અને સૂર્યની જેમ ઉદયમાન–એવા શ્રી પાર્શ્વનાથ દેવને હું વંદન કરૂં છું. વીણુ અને પુસ્તકને ધારણ કરનારી, દેવેંદ્રથી સંસેવિત, સુરાસુર અને મનુષ્યથી પૂજિત, સંસારસાગરથી તારનારી,વિજય પ્રાપ્ત કરાવનારી, દારિદ્રયનો નાશ કરનારી,વિઘરૂપ બ્રાંતને હરનારી, સુખને કરનારી અને સર્વ અર્થને સાધનારી–એવી ભગવતી વાગ્દવી જયવંતી વર્તો. સરસ્વતીને પ્રણામ કરીને અને ગુરૂમહારાજના ચરણકમળને Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy