SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કાંદાન સ્વરૂપ. 149 અસતીષણ–તે શારિકા, શુક, માર, શ્વાન, કુકડે, મયૂર, હરણ અને શકરાદિકનું પોષણ કરવું તે. કેટલાક દાસીઓનું પણ પષણ કરે છે. શેત્રુદેશમાં તે સંબંધી ભાડું લે છે તે. દવદાન તે વ્યસનથી વા પુણ્યબુદ્ધિથી–એમ બે પ્રકારે છે. એટલે વનનો દાહ થતાં ભિલ વિગેરે તેમાં સુખે ફરી શકે. અથવા જીર્ણ તૃણને દાહ કરવાથી નવા તુણાંકુરે નીપજે અને તેથી ગાય વિગેરે પશુઓ સુખે ચરી શકે, અથવા તે ક્ષેત્ર બાળવાથી ધાન્યસંપત્તિ સારી થાય-ઇત્યાદિ કારણથી, પુણ્યબુદ્ધિથી યા કૌતુકથી અરણ્યમાં અગ્નિ સળગાવે છે તે દવદાન. એમ સંભળાય છે કે ભિલ્લ લેકેને મરણ વખતે તેના કુટુંબીઓ કહે છે કે “તારા ધર્મને માટે આટલા દવ દેશું. સરશેષણ તે સરોવર, દ્રહ અને તળાવ વિગેરેના જળને શેષ કરાવો અથવા નીકદ્વારાએ ધાન્યાદિ વાવવાને માટે તેમાંનું જળ લઈ જવું તે સરઃશેષણ. તેમાં ખોદાવેલ હોય તે તળાવ કહેવાય અને ન દાવેલ હોય તે સરોવર કહેવાય. એટલે તે નેમાં ભેદ સમજ. આ પંદર કર્માદાન આચરવાથી બહુ દેષ (પાપ) લાગે છે. તેમાં અંગારકર્મમાં અગ્નિ સર્વતોમુખ શસ્ત્ર હોવાથી તેના વડે છકાય જીવોની વિરાધના થાય. વનકર્મમાં વનસ્પતિ અને તેના આશ્રિત ત્રસ જીવોની વિરાધના થાય. શકટ અને ભાટકકર્મમાં ભાર વહન કરનાર વૃષભાદિકની તથા માર્ગમાં રહેલા છકાય જીવોની વિરાધના થાય. સ્ફોટકકર્મમાં કણદલનાદિવડે વનસ્પતિની તથા ભૂમિખનનાદિવડે પૃથ્વીકાયની તથા તેમાં રહેલા સાદિક જેની મહાવિરાધના થાય. ઉત્પત્તિસ્થાનમાં જઈને દંત, ચામર, કેશાદિ બસાંગ ખરીદવાથી ગ્રાહકોને જોઈને લેભથી ભીલ વિગેરે તત્કાળ હસ્તી, ચમરી વિગેરેનો વધ કરવા તૈયાર થાય. લાક્ષાવાણિજ્યમાં લાક્ષા બહુ રસ જીવથી આકુળ હેવાથી અને તેના રસમાં રૂધિરને ભ્રમ થતો હોવાથી, ધાવડીવૃક્ષની છાલ અને પુપ મઘના અંગ હોવાથી તથા તત્કાળ તેમાં કૃમિ ઉત્પન્ન થતા હોવાથી, ગુલિકા (ગળી) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy