SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ 15e. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. બનાવતાં તેમાં અનેક જંતુઓ પડીને નાશ પામતા હોવાથી, મણસીલ, હરિતાલ અને વજલેપમાં સંપાતિમ બાહ્ય જંતુઓ નાશ પામતા હોવાથી, તુંબરિકામાં પૃથ્વીકાયને ઘાત થતા હોવાથી, પડવાસ ત્રસાકુળ હોવાથી, ટંકણક્ષાર, સાબુ અને અન્ય ક્ષાર વિગેરે બાદાજીના વિનાશક હેવાથી તેમાં મેટે દેષ લાગે છે. લાક્ષાદિમાં થતું પાપ મનુસ્મૃતિમાં પણ કહ્યું છે - સા પતિ મહેન, છાલા સ્ટવન જા. त्र्यहेण शुद्रीभवति, ब्राह्मणः क्षीरविक्रयात् " // બ્રાહ્મણ માંસ, લાક્ષા અને લવણના વ્યાપારથી તત્કાળ પતિત થાય છે, તથા ક્ષીરને વિક્રય કરવાથી તે ત્રણ દિવસમાં શુદ્ધ થાય છે.” રસવાણિજ્ય-મધુ વિગેરેમાં જંતુઓને ઘાત તથા તેમાં અનેક સંમૂર્છાિમ જીની ઉત્પત્તિ ને વિનાશ થતો હોવાથી, દૂધ વિગેરેમાં સંપાતિમ (ઉપરથી અચાનક પડતા) જીવોની વિરાધના થતી હોવાથી, બે દિવસ ઉપરાંતના દહીંમાં પૂર્વોક્ત રીતે સંમૂ ર્ણિમ જી ઉપજે છે તેથી ત્યાજ્ય છે. કેશવાણિજ્યમાં દ્વિપદ અને ચતુષ્પદની પરવશતાથી તેમને વધ, બંધન, સુધા પિપાસાદિ દુ:ખ પડવાથી દેષ લાગે છે. વિષવાણિજ્યમાં ઇંગિકા વત્સનાગાદિથી તથા હરિતાલ, સેમલ અને ક્ષારાદિકથી તેમજ વિષ, શસ્ત્રાદિથી જીવઘાત પ્રતીત જ છે. વળી જલાર્દ્ર હરિતાલથી મક્ષિકાદિ તત્કાળ મરી જતાં જોવામાં આવે છે. સેમલ અને ક્ષાર વિગેરેના ભક્ષણથી બાળકે વિગેરે તરત મરણ પામે છે. વિષવાણિજ્યને અન્ય શાસ્ત્રમાં પણ નિષેધ કર્યો છે. કહ્યું છે કે - “ન્યાવિળયૅવ, રણવિધિળતથા विषविक्रायणश्चैव, नरा नरकगामिनः" // | ‘કન્યાવિક્રય કરનારા, રસવિક્રય કરનારા અને વિષનો વિક્રય કરનારા પુરૂષે નરકમાં જાય છે.' યંત્રપલણાદિને કર્મની સાથે સંબંધ છે. જેમકે–ખંડણી, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy