________________ 243 - "एआई चेव संम्म दि हिस्स सम्यतपरिग्गहत्तण सम्मसुयं, " *** * મિરજાદર બિછાં : * મિથ્યા એટલે કે વિપરીતે કહેવાતા એ શાસ્ત્રો પણ સમ્યકેષ્ટિ માટે સમ્યક્ શ્રત છે, કારણ કે તેની દૃષ્ટિ સમ્યક્ ભાવ ગ્રહણ કરવાની હોય છે. અને મિથ્યા દષ્ટિ માટે સમ્ય કહેવાતાં શાસ્ત્રો પણ મિથ્યાં શ્રત છે, કારણ કે તેને તે દરેકમાંથી દેજ જોવાની કે તારવવાની દષ્ટિ હોય છે. . - છે શ્રીકૃષ્ણ ભગવાનના રાજદરબારમાં એક વખત ચર્ચા ચાલી કે દષ્ટિ તેવી સૃષ્ટિ હોય કે સૃષ્ટિ તેવી દષ્ટિ હેય? ત્યારે બહુમત દષ્ટિ તેવી સૃષ્ટિના પક્ષમાં હતો. એ વાતની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ દુર્યોધનને એક નોંધપોથી આપીને કહ્યું : “આ નગરીમાં જેટલા સજજને હોય " તેને ધી આવે! " : , , '; ; ; ; ; ' તે ગયો પણ તેને કોઈ સજજન લાગ્યું નહિ, એટલે તે ખાલી નોંધપોથી લઈને પાછો ફર્યો. તેવી જ રીતે યુધિષ્ઠિરને પણ એક નેંધપોથી આપીને કહ્યું : “આ નગરમાં જેટલા દુર્જને હેય તેને નેધી આવો.” યુધિષ્ઠિર પણ કરી ધથી સાથે પાછા ફર્યા કારણ કે તેમને કઈ દુર્જન લાગ્યો નહીં. આખી નગરીમાં સજજન કે દુર્જન હતા જે નહી એવી વાત ન હતી; પણ એકને એક ગુણ જોવાની દૃષ્ટિ હતી એટલે તેને કોઈ દુર્જન ન લાગ્યો અને બીજાને દોષ જોવાની દૃષ્ટિ હતી એટલે કોઈ સજજન મળે નહીં. આમ શ્રીકૃષ્ણ બધા સભાસદોને દ્રષ્ટિ અને સૃષ્ટિને ન્યાય પ્રમાણિત કરી આપ્યો. ' સત્યશ્રદ્ધા વાળાની દૃષ્ટિ, ખરાબમાં ખરાબ વસ્તુમાંથી સાર કે તત્ત્વ તારવાની હશે તે દુર્ગુણો કે દુર્વાકયોમાંથી પણ સવળે અર્થ લેશે કૈકેયીએ રાજા દશરથ પાસે બે વચન માગ્યા હતા. તે વખતે શ્રીરામે કૈકેયી પાસે ગયા. તેમને રાજ્યાભિષેક થવાનો હતો અને દશરથે મૂર્શિત થઈને પડ્યા હતા. એ વખતે કેકેયીએ વરદાનની વાત કરતા કહ્યું કે શું હું બે વરદાન માંગું છું, તે છે હું કરું છું ? , , " આ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.