________________ 211 તરીકે સ્વીકારવા તૈયાર ન હતી. એટલે જે બાહ્ય સંદર્ય ઉપર ભાઈની નજર હતી તેને ક્ષીણ કરવા માટે બહેને રસસ્વાદ ત્યાગ કરીને, તપ કરીને શરીરને એવું કૃશ બનાવી દીધું કે ભારતની લગ્ન કરવાની ઈચ્છા શમી ગઈ. જો કે સુંદરીનું શરીર કૃશ થઈ ગયું, પણ તેને આત્મા વધારે સુંદર બની ગયો અને બ્રહ્મચર્ય અંગેની પ્રેરણા તે ભારતને પણ આપી શકી. અમાં સુદરી વડે ભરતને જે પ્રેરણા મળે છે તેથી તેને અંગત વિકાસ થવા સાથે, તે સમાજવિકાસ માટે પણ લાભદાયી બને છે. રાજીમતી વડે રથનેમિનું ઉત્થાન એવું જ બીજું ઉદાહરણ જૈન સત્રમાં રામતીનું મળે છે. તેનું રૂપ જોઈને મુનિ રથનેમિનું મન ચલાયમાન થઈને વાસના વેગે ચઢી જાય છે. તે રામતીની સચોટ વાત સાંભળી પાછું બ્રહ્મચર્યમાં સ્થિર ન થઈ જાય છે. જે રાજીમતી તે વખતે જાતે લપસી જાત. અગર તેને પ્રેરણું ન આપત તે એક સાધકને બ્રહ્મચર્યની જે પ્રેરણા મળી, અને તે સમાજ માટે આદર્શ બની. તે ન થાત. એવી તેજસ્વી સતી સાધ્વીઓ વડે સાધકોને અંગત વિકાસ માટે ખરેખરી પ્રેરણા મળી શકે છે. પણ એ માટે બ્રહ્મચર્યલક્ષી સાધકસાધિકાઓ અને સાધુ-સાધ્વીઓ પરસ્પરના નિકટ પરિચયમાં આવે તો જ એવાં જોખમોથી જાતે બચી અને બીજાને બચાવી શકે છે. જેઓ સ્ત્રીઓથી તદન અતડા રહીને અથવા એકાંતમાં અલગ રહીને એમ માને છે કે અમારી બ્રહ્મચર્ય–સાધના પાકી છે તો તેઓ એક ખોટા ભ્રમમાં છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે - વથામઢા સુઈ રાશિ 4 अच्छदा जे न भुजंति न से चाइत्ति वुच्चई // : जे य हंते पिये भाए लध्ध, विपिठी हुव्वइ / રસાદી રવ 3, ટુ યાત્તિ વુa I .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust