SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ चित्रसेन मित्रानन्दादि कथा चरित्रम् II | એક હજાર સોના મહોર આપશે. ત્યારે મિત્રાનંદે આ સાંભળીને દ્વારપાળને પૂછયું. (870-871) दीयतेऽतिप्रभूतं स्वं कथमेतत्कृते वद / स आचख्यावियं मारी-विट्ठ तास्त्यधुना पुरी // 872 / / આ મૃતક માટે આટલું મોટું દાન કેમ આપે છે ? ત્યારે તે બોલ્યો કે હમણાં આ નગરી મારી રોગથી ઉપદ્રવવાળી બની છે. (872) મયંકા તોથાવ-નાન: શ્રેણિJદેડકવતા તાવમતઃ સૂર્ય: વિહિતા રાતોચો ટ૭૩. આમારીથી મરેલો મનુષ્ય જેટલામાં શેઠના ઘરે પડેલો હતો તેટલામાં સૂર્ય અસ્ત થયોને દરવાજો બંધ થઈ ગયો. (873) समर्थो रक्षितुं कोऽपि न मारीहतमित्यमुम् / ततोऽस्य रक्षणे भद्र लभ्यते प्रचुरं धनम् // 874 // આ મારી રોગથી મરણ પામેલાને રક્ષણ કરવા માટે કોઈ શક્તિશાળી નથી. તેથી હે ભદ્ર ! તેનું રક્ષણ કરવામાં ઘણું જ ધન મળે છે. (874) कार्याणि धनहीनानां सिद्धयन्ति न महीतले। ध्यात्वेति मित्रानन्दोऽयं शवरक्षा प्रपन्नवान् // 875 // પૃથ્વી ઉપર ધન રહિત મનુષ્યોને કાર્યો સિદ્ધ થતા નથી. એ પ્રમાણે વિચાર કરીને મિત્રાનંદે આ શબની રક્ષા કરવાનું સ્વીકાર્યું. (875) तस्मै तस्य धनस्यार्ध-मर्पयित्वा शबं च तम् / शेष प्रभाते दास्यामी-त्युक्त्वागादीश्वरो गृहम् // 876 // તે મિત્રાનંદનેતેધનનો અર્થોભાગ તથા તે શબને સોંપીને બાકીનું સવારે આપીશ એમ કહીને ઈશ્વર શેઠઘરે ગયો. (876) All P.P.Ad Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
SR No.036427
Book TitleChitrasen Padmavati Charitram
Original Sutra AuthorN/A
AuthorRajvallabh Gani
PublisherVishvaprabhashreeji
Publication Year1991
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy