________________ ज्ञानगर्भ चित्रसेन चरित्रम् मंत्रीकथा आययौ तावदष्टान-निमित्तज्ञानपण्डितः / नृपस्य पर्षदि कश्चि-प्रतिहारनिवेदितः // 790 // તે વખતે કોઈ અષ્ટાંગ નિમિત્તને જાણનાર પંડિત રાજાની પર્ષદામાં આવ્યો છે એવું પ્રતીહારીએ નિવેદન કર્યું. (90) જશા રાશીર્વચન: ts -cવણો વિછ વરે વિયાને તવાતિ પૂછો વારોત્યમાષત છદશા : આશીર્વાદના વ બોલીને તે પંડિત શ્રેષ્ઠ આસન પર બેઠો. તમને કેટલું જ્ઞાન છે ? એ પ્રમાણે રાજાએ પૂછ્યું ? (91) રાજૂ ભામના 4 ઝીબિત કof તથા સુદ્ધ યુદ્ધ નાનાનિ નામનામને નૃમ્ II૭૬રા હે રાજન્ ! હું મનુષ્યોના લાભ અને નુક્શાનને, જીવિત મરણને, સુખ-દુ:ખને અને ગમનાગમનને જાણું છું. (હ राज्ञोचे मत्परिवार-मध्ये तु यस्य कस्यचित् / पश्यसि त्वशुभं किंञ्चि-त्पक्षान्तस्तन्निवेदय // 79 // રાજાએ પૂછયું. મારા પરિવારના મધ્યમાંથી જે કોઈનું પણ તું પક્ષની અંદર કંઈ પણ અશુભ જોતો હોય તે નિવેક્ષ કર. (793) नैमित्तिकोऽवदद्राजन् ज्ञानगर्भस्य मन्त्रिणः / पश्यामि सकुटुम्बस्यो-पसर्ग मरणात्मकम् // 794 // ત્યારે નિમિત્તયો બોલ્યો કે જ્ઞાનગર્ભ મંત્રીને કુટુંબ સહિત મરણાન્ત ઉપસર્ગ હું જોઉં છું. (794) तत् श्रुत्वा पीडितो राजा राजलोकस्तथाखिलः / अन्तर्दूनस्तथा मन्त्री तत्कालं स ययौ गृहम् // 795 // તે સાંભળીને રાજા તથા રાજલોક પીડા પામ્યો. અંતરથી દુઃખી થયેલો મંત્રી તેજ સમયે ઘેર ગયો. (75) 414141414F44545454545414! LCLCLLLLLLLLLLLLLLLLLLLLLLL I/૪શા Ac Gunratnasur M.S. Jun Gun Aaradhak Trum