________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 28 man existence is meaningful and important in this cosmic plan. Death may be evil but not 'et absurd." S8 - જ્યારે “મૃત્યુ” એટલે “દનાની ગેરહાજરી’ એમ માનતા એપિક્યુરસને (ઈ.સ. પૂર્વે 341-270) મૃત્યુની પરવા દેતી. તેઓ કહે છે, "Death is nothing to us." - મૃત્યુ' જેવી કોઈ ચીજ જ ન વાનું તેઓ પણ કહે છે. એપિક્યુરસે કહ્યું હતું કે " “આપણે જ્યાં સુધી હયાત છીએ, ત્યા સુધી મૃત્યુ નથી, અને મૃત્યુ થાય ત્યારે આપણે હયાત હોતા નથી. એક રોમન કહેવત પણ આ પ્રકારની છે. “મૃત્યુ પછી કશું નથી, ખુદ મૃત્યુ પણ નથી.” 28 સ્ટોઈકવાદના ચિંતકો અન્ય ચિંતકોથી જુદા પડે છે. તેને કા, એપિકટ્સ, માર્કસ ઓરેલિયસ જેવા ચિંતકોએ જીવન જીવવાની જ નહિ, મૃત્યુ પામવાની કલાનો પણ નિર્દેશ કર્યો છે. સેનેકા એમ માને છે કે વિજ્ઞાન અને જ્ઞાનના પ્રવાહો આપણને સારી રીતે મૃત્યુ પામતા શીખવે છે. જે તત્ત્વજ્ઞાન આપણને સારી રીતે જીવતાં શીખવે છે. એજ સુંદર રીતે મરતાં પણ શીખવે છે. આપણે જેને આપણો અંત ગણીએ છીએ અને તેઓ નવા જન્મની શરૂઆત કહે છે. જિંદગીને કાળમાં સીમિત થઈ ગયેલી માનતા સેનેકાનો મૃત્યુભય દૂર થતાં “મૃત્યુની ગહનતા'ની વાત પણ દૂર થઈ. તો મૃત્યુથી નાસી છૂટવામાં નહિ માનનારા એપિકસે (ઈ.સ. 60 થી 117) મૃત્યુને ભયાનક ગયું નથી. Meditation' નામના પુસ્તકમાં માર્કસ ઓરેલિયસ જીવનની મૂલ્યવિહીનતા માટે એની ક્ષણભંગુરતાને જવાબદાર ગણાવે છે. એમનું ચિંતન મૃત્યુને તિરસ્કારથી જુએ છે. એમને એક તરફથી જીવનનો થાક લાગ્યો હતો ને બીજી બાજુ મૃત્યુનો ડર. હિબ્રૂઓના “ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં મૃત્યુનું મૂલ્ય શોધવું કપરું હોવા છતાં એમની ચિંતનધારામાં “મૃત્યુન અગત્યનું સ્થાન હતું. એ ચોક્કસ, વિચિત્ર વાત એ છે કે “ઓલ્ડ ટેસ્ટામેન્ટ'ની શરૂઆત જ “મૃત્યુના મૂળ' વિશેના ચિંતનથી થઈ છે. તેઓ કહે છે, “માનવે પોતેજ જ્ઞાનવૃક્ષની શોધ કરી, જે ખરી રીતે તો મૃત્યુવૃક્ષ જ હતું. શાશ્વતને તેઓ ‘ભૂતકાળ અને ભાવિથી પર માને 9.' "There is no escape from death and there is no other life. It is in his children that man can find a pale semblance of immortality. "Se મોન્ટેઈનના ચિત્ત પર વર્ષો સુધી મૃત્યુની બીક સવાર થઈ ગયેલી હતી. જાણે મૃત્યુ માટે જ જિંદગીનું નિર્માણ ન થયું હોય, એમ તેમને લાગતું. જિંદગી એમને સતત ધમકીરૂપ લાગી. 1588 પછી વિચારોમાં પરિવર્તન આવતાં, તેઓ એમ માનતા થયા હતા કે “મૃત્યુ વિશે ખૂબ વધારે વિચાર કરવાથી જીવન વધુ વિક્ષિપ્ત થાય છે. જ્યારે તત્ત્વજ્ઞાન આપણને મૃત્યુ' ને નજર સમક્ષ રાખવા હાકલ કરે છે. એમ તો તેઓ પણ માનતા. આશાવાદી જયોડાનેં બૂનો (1548-160) મૃત્યુને જ અશક્ય માનતા. - ડેકાર્ટે (1596-1650) 1646 ની સાલમાં પંદરમી જૂને શેનેટ નામના મિત્રને પોતાને “મોત સામેની નિર્ભયતાનો માર્ગ મળી ગયાનું લખે છે. “મૃત્યુ પછીની જિંદગીના સુખમાં ડેકોર્ટે શ્રદ્ધા ધરાવતા. પાસ્કલ પણ (૧૬૨૩-૧૬૬ર) મરણ પછીની અન્ય જિંદગીમાં શ્રદ્ધા ધરાવતા. જો કે મૃત્યુની વાસ્તવિક્તાથી તેઓ સભાન હતા. તેઓ એમ માનતા હતા કે માત્ર ક્રિશ્ચિયન દૃષ્ટિબિંદુ જ મૃત્યુની બીકથી દૂર રહે છે. જ્યારે સ્પાઈનોઝા ક્રિશ્ચિયન પ્રથાઓથી સાવ જુદું જ વિચારતા. (1632-1977) “મૃત્યુ વિશે કોઈએ વિચાર સરખો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust