________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * મૃત્યુ પર મારા જીવનની એ જ સનાતન જીત હશે એકએક હૈયામાં ચિરંતન પ્રીત એ જ એમનો મૃત્યુ પરના તન , મનસુખલાલ ઝવેરીનાં કાવ્યોમાં હૃદયની સચ્ચાઈનો રણકે એનાથ છે. (- - શ્રધ્ધાંજલિ અર્પતાં તેમણે કરેલું મૃત્યવિષયક નોંધપાત્ર ચિંતન ભાન છે , we કાવ્યમાં સ્મરણોથી મૂંઝાતી નારીની મનોવ્યથા પ્રગટ થઈ છે, જી.કે છે. જેથી જ ગમે છે. પોતાના અંતકાળે પણ દાંત વિનાના હોઠ પર ભૂતકાળના આ જ મિતરેખા રમી રહે એવું નાયિકા ઝંખે છે. મૃત્યુ સમયે એ સ્મિતાના જ છે રહેવાની ને? ૧૯૩૯માં કવિ મનસુખલાલ ઝવેરીનો “આરાધના' એક ટકા છે. જે પછી અધૂરી કાવ્યમાળા જ રહે છે. “સુદર્શનચક્ર'ને કવિ “ક િદ છે, વિશિષ્ટ સિદ્ધિસમું “મહાપ્રસ્થાન' ખંડકાવ્ય યુધિષ્ઠિરના આત્મચિંતનનું છે કે, જેને અંતિમ વિદાય આપવી પડે છે એ સૌને ભીની આંખે એ યાદ કરે છે - જે- 8 છે. માનવવંશની બજતી મરણખંજરીને એ યાદ કરે છે. ૧૯૮૧માં. " દ =ક પ્રગટ થાય છે. “દાદાજીને અંજલિ આપતાં મનસુખલાલ કહે છે, દાદાજી- ----- જીત્યું, ને પૌરુપે જીત્યું જીવન “ને હશે મૃત્યુ શું? અંત હશે એ દૃષ્ટિ સૃષ્ટિનો? વા હશે તોરણદ્વાર નવા કોઈ પ્રદેશનું ?" જ જ્યાંથી વ્યક્તિ પાછી ફરતી નથી, ને જ્યાં માનવના હર્ષશોક, ત્યાગ, બ૬ ૯-કાર. એવી ભેદી ભૂમિએ દાદાજી ગયાનું કવિ કહે છે. ૧૯૫૯માં પ્રગટ ક. 49 મનસુખલાલના કાવ્યસંકલનમાંનું “મૃત્યુને' કાવ્ય મૃત્યુ વિષેનું સુંદર ચિંતક 8. 9 સાથેના મોઢામોઢના સંવાદની અહીં વાત છે. મૃત્યુનું અકાળે આવવું કોને 8 મૃત્યુની બીક ન હતી, પણ કવિ મરવાના મુડમાં ન હતા કારણ દેશ અાદ . *_ હતો. મૃત્યુ મિત્ર ભલે હોય તોય એ અકાળે આવે એ તો ન જ ગમે. પણ એ ત્રિ છે, એ કવિ જાણે છે. તેથી સ્વર્ગમાં લઈ જવા માટે નહિ, પણ નવા નો રૂ. 1 વતનમાં જન્મવા મૃત્યુ આવે એવી વિનંતિ તેઓ મૃત્યુને કરે છે. કારણ તે જાણે છે ચંચળ વિશ્વમાં માત્ર મૃત્યુ જ નિશ્ચલ છે. ગાંધીયુગના કવિઓએ ક્યાંક ક્યાંક અ~નિમિત્તે મૃત્યુ ચિંતન વ્યક્ત કર્યું છે. જન્મની સાથે જ મૃત્યુની ગાંઠ પણ બં યે રે. “વર્ષગાંઠ' કાવ્યમાં મનસુખલાલે એક વર્ષ એક લહરી વિરામતાં કાળના મહાને 26 કર્યો છે. જ્યાં ક્ષણે ક્ષણે અનેક જનક મરતા હોય ત્યાં એકાદ જન્મનું ગુમાન રે “ને મૃત્યુ જયાં અરવ * તોય પદે અચૂક ....ભૂસી જવા પગલી રેતી પરની સર્વ 85 રેતી પરની પગલી જેવાં જીવનવર્ષોને ભૂંસી નાખવા પેલું મૃત્યુ અરવ પદે ચૂકે છે. ઊભું રહેતું હોય ત્યારે વર્ષગાંઠનો હર્ષ શો ધરવો ? ને છતાં પૃથ્વી પર સુન્સ પર ધન્યતાનો અનુભવ તો જરૂર કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust